________________
આદ્રકુમાર
૨૯ આદ્રક એક વર્ષમાં એક પ્રાણી મારે છે માટે કાંઈ તમે દોષમાંથી નિવૃત્ત થયેલા ગણાઓ નહીં; પછી ભલે તમે બાકીના જીવોનો વધ ન કરતા હો. પોતાને નિમિતે એક પણ પ્રાણીને વધ કરનારા તમારામાં અને ગૃહસ્થીઓમાં ચેડે જ તફાવત રહે છે. તમારા જે આત્માનું અહિત કરનારે મનુષ્ય કેવલજ્ઞાની થઈ શકે નહીં. [૫૩–૫૪]
આવી આવી સ્વકલ્પિત માન્યતાને અનુસરવાને બદલે, જે માણસે જ્ઞાનીની આજ્ઞા અનુસાર પરમ મોક્ષમાર્ગમાં મન વાણી અને કાયાથી સ્થિત થઈ, પોતાના આત્માનું ષોથી રક્ષણ કર્યું છે, તથા તેમ કરીને સમુદ્ર જેવા આ ભવસમુદ્રને તરવા માટે જેણે સર્વ સામગ્રી પ્રાપ્ત કરી છે, તે પુરુષ ભલે બીજાને ધર્મોપદેશ આપે. [૫૫]
એમ કહી, શ્રીસુધર્મસ્વામી થોભ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org