________________
૨૨૪ મહાવીરસ્વામીને સંયમધમ શ્રમણ ત્યાં રહેવા જતો નથી. તેને બીક લાગે છે કે, કદાચ તે બધા મેધાવી, શિક્ષિત, બુદ્ધિમાન તથા સૂત્રો અને તેમના અર્થને નિર્ણય જાણનારા ભિક્ષુઓ કાંઈક પ્રશ્નો પૂછે, તો શે. જવાબ દઈએ! [૧પ-૧૬]
આર્થિક પ્રયોજન વિના કે વિચાર કર્યા વિના તે કોઈ પણ કરતે નથી; રાજા વગેરેની જબરદસ્તીથી પણ નહિં. તે માણસ ભયથી કશું જ શાનો કરે ? તેવાં સ્થળોએ શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા અનાર્ય લોકો ઘણા હોય છે એવી શંકાથી તે ત્યાં જતો નથી. અને છતાં, પ્રોજન અનુસાર, તે બુદ્ધિમાન શ્રમણ આર્યપુરુષોના પ્રશ્નોને જવાબ આપે છે જ. [૧૭-૧૮]
ગશાલક કઈ વેપારી લાભની ઈચ્છાથી પિતાને માલ પાથરી મોટું ટોળું જમાવે, તેવો આ તમારે જ્ઞાતપુત્ર છે એવું મને તે લાગે છે ! [ ૧૮ ]
આર્થિક વાણિયાએ તે પ્રાણુઓના સમૂહની હિંસા કરે છે, મમતાપૂર્વક પરિગ્રહ રાખે છે તથા સગાંવહાલાંની આસક્તિ છેડતા નથી. ધનની કામનાવાળા, સ્ત્રીભોગામાં ડૂબેલા અને કામરસમાં લંપટ તે અનાર્યો, આજીવિકાને માટે દૂર દૂર વિચરે છે. તેઓ પિતાના વેપારને અર્થે ટોળું જમાવે છે. પરંતુ તેમનો લાભ તે ચાર ગતિવાળો અનંત સંસાર છે. કારણ આરક્તિનું ફળ હંમેશાં દુઃખ જ હોય છે. વળી તેમને સદા લાભ જ થાય છે એમ પણ નથી. તથા તે કાયમ ટકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org