________________
7
આર્દ્રકકુમાર આક
ભિક્ષુઓને માત્ર
જો એમ હોય, તેા ગૃહસ્થીઓને પણ શ્રમણા જ કહેવા જોઈ એ. કારણકે તેએ! પણ એ બધું કરે જ છે ! બીજધાન્ય ખાનારા અને ડું પાણી પીનારા ઠંડુ આવિકાને અથે જ ભિક્ષુ થયેલા સૌંસારને! ત્યાગ કરવા છતાં એ લેસ'સારને અંત લાવી શકવાના નથી એમ હું માનું છું [૮−૧૦]
ગણવા જોઇએ.
૨૨૩
ગાશાલક
આમ કહીને તે તું બધા જ વાદીએના સરખા તિરસ્કાર કરે છે!
આ ક
બધા વાદીએ પોતાના મતને વખાણે છે અને સામાને તિરસ્કાર કરીને પેાતાને મત કહી બતાવે છે. તેઓ કહે છે કે, તત્ત્વ અમારી પાસે જ છે, બીજા કાઈ પાસે નથી. પરંતુ, હું તો માત્ર ખોટી માન્યતાના જ તિરસ્કાર કરું છું, કાઈ માણસને કરતા નથી. જૈન નિગ્રંથે! બીજા વાદીએાની પૈઠે કાઈના રૂપ વગેરેની ઠેકડી કરીને પેાતાને મત અને ઉપદેશતા નથી. જે સયમી કાઈ પણ જંગમ પ્રાણીને રખે ઈજા થાય એવી શંકાથી અત્યંત સાવધાનતાપૂર્વક વર્તે છે, તે કોઈના તિરસ્કાર કેવી રીતે કરી શકે ? [૧૧-૧૪]
મા
સ્થાવર
Jain Education International
શાલક
ધશાળાઓમાં કે ઉદ્યાનગૃહમાં ઘણા ચતુર તથા નાના મેોટા તાર્કિક અતાર્કિક લેાકા હશે એમ માની, તમારા
For Private & Personal Use Only
www.jainelibrary.org