________________
ઉપોદ્ઘાત
*
દુકાળના વખતની અતવ્યસ્ત સ્થિતિમાં પર પરાથી ચાલ્યું આવતું શ્રુતજ્ઞાન ધણું હિન્નભિન્ન તથા લુપ્ત થઈ ગયા જેવી દશામાં આવ્યું હતું. તેને સમૂળગા લેપ થઈ જતા અટકાવવા બાકી રહેલા મગધના જૈનાએ પાટલીપુત્રમાં (આશરે ઈ.સ, પૂર્વે ૩૦૦ ના ગાળામાં) શાસ્ત્રગ્રંથા એકત્રિત કરવા સધ એકઠા કર્યો. તે વખતે અગિયાર અંગ ગ્રંથા એકત્રિત થઈ શક્યા. પરંતુ જેમાં જૈન ધર્માંને! પ્રાચીન ઉપદેશ સચવાઈ રહેલા મનાતા હતા, તે ૧૪ ‘ પૂર્વ’ ગ્રંથાવાળુ ખારમું અંગ દૃષ્ટિવાદ લુપ્ત થઇ ગયેલું માલૂમ પડયું. માત્ર ભદ્રબાહુ તે જ ચૌદે પૂર્વનું જ્ઞાન હતું. સ્થૂલભદ્ર માત્ર દશ પૂર્યોં જ યથા જાણતા હતા. એટલે સ્થૂલભદ્રના વખતથી પછીના સંધપતિ ‘દશ પૂર્વી ' કહેવાયા. એવા સાત ‘ દશ પૂર્વી ’ થયા. ત્યાર પછી તે! તે દશ પૂર્વનું જ્ઞાન પણ ધીમે ધીમે લુપ્ત થતું ગયું અને અત્યારે માત્ર ૧૧ અંગાનું જ જ્ઞાન બાકી રહ્યું છે.
(
આ ‘ પૂર્વ ’ ગ્રંથા વિષે થાડા વિચાર કરી લેવા જરૂરને છે, વિશેષાવશ્યકમાં કહ્યું છે કે, “ચૌદે પૂર્વમાં અને તેથી તે પૂર્વેના જેના એક ભાગમાં સમાવેશ થતા હતા એવા દૃષ્ટિવાદ' નામના આરમાં અંગમાં બધા સિદ્ધાંતેા સમાયેલા છે. ( સર્વક્ષ્ય વાચક્ષ્ય અવતાર: પરંતુ ઓછી બુદ્ધિવાળા સામાન્ય મનુષ્યા તથા
સ્ત્રી
વગેરેથી તે સમજી શકાય તેમ ન હેાવાથી, તેમને વિસ્તારીને અ'ગ ગ્રંથ રચવામાં આવ્યા છે.” પ્રભાવકચરિત્રકાર પ્રભાચદ્રસૂરિ તા જણાવે છે કે, ‘તે પૂ ગ્રંથા સંસ્કૃતમાં રચાયેલા હતા તથા
૧. આ પછીને નાના અક્ષરવાળા ભાગ ચર્ચાત્મક હાઈ, તેને પડતા મૂકીને પણ આગળ ચાલી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org