________________
અધ્યયન ૬ હું
આકકુમાર સંસારના સૂક્ષ્મ સ્નેહપાશમાંથી પિતાની જાતને પ્રબળતાથી મુક્ત કરી, મહાવીર ભગવાન પાસે જવા નીકળેલા આદ્રકુમારને રસ્તામાં વિવિધ મતાનુયાયીઓને. ભેટ થાય છે. તેઓ મહાવીર અને તેના સિદ્ધાંતો ઉપર, વિવિધ આક્ષેપો કરે છે, અને પોતાની માન્યતાઓ તેને કહી સંભળાવે છે. આદ્રક પિતાના જવાબેથી તે બધાને પહોંચી વળે છે.
પ્રથમ આજીવિકસંપ્રદાયને તીર્થકર ગોશાલકી તેને સંબોધે છે.
ગેશાલક હે આદ્રક ! આ મહાવીરે પૂર્વે શું કર્યું છે તે સાંભળ. પ્રથમ તે એકાંતમાં એકલે વિચરનાર શ્રમણ હતું. હવે તે
૧. ગોપાલક વિષેનું વર્ણન ઉપોદઘાતમાંથી (પાન ૩૧) જોઈ લેવું. આદ્રકકુમારની કથા આ પ્રકરણને અંતે ટિપ્પણમાં આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org