________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ
ટિપ્પણે ટિપ્પણ નં. ૧: જેને પાંચ શરીરમાં માને છે. ૧. ઔદારિક - એટલે કે બાહ્ય સ્થૂલ શરીર. ૨. કામણ - એટલે કે પ્રાણનાં વિવિધ કમ્મરૂપી શરીર. ૩. તેજસ – એટલે કે સ્થૂલ શરીરમાં પાચનક્રિયા વગેરે કરનાર શરીર. ૪. આહારક – એટલે કે એક પ્રકારનું સૂમ શરીર કે જે અમુક વિશિષ્ટ છો પોતાને સંશય પડે ત્યારે કેવળી ભગવાન
જ્યાં હોય ત્યાં જવા માટે ધારણ કરે છે. પ. વૈક્રિય – એટલે કે યોગસિદ્ધિથી પ્રાપ્ત થતું, નાનું મોટું કરી શકાય તેવું શરીર.
ટિપ્પણ નં ર : વિશ્વના જે ભાગમાં ધર્મ–અધર્મરૂપી ગતિ-સ્થિતિમાં સહાયક તો વ્યાપેલાં હોવાથી ગતિ-રિથતિ વગેરે સંભવી શકે છે, તે ભાગ લોક કહેવાય છે. પરંતુ ત્યાર પછીનો જે ભાગ જેમાં તે તો ન હોવાથી ગતિ–સ્થિતિ સંભવી શકતી નથી, તે અલોક કહેવાય છે. “અનંત આકાશમાં લોક અને અલોક એવા ભાગ પાડવાનું કારણ એ દેખાય છે કે, જે પદાર્થોની ગતિ–સ્થિતિ અમુક નિયત ક્ષેત્રમાં જ મર્યાદિત ને કરવામાં આવે, તો દ્રા પિતાની સહજ ગતિશીલતાના કારણથી અનંત આકાશમાં ક્યાંય પણ ચાલી જાય; અને તેમ બને તે તે તે એવા પૃથક થઈ જાય, કે એમનું ફરીથી મળવું કે નિયત સૃષ્ટિરૂપે નજર આવી પડવું મુશ્કેલ બની જાય.” – પં. સુખલાલજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org