________________
૨૧૬
મહાવીરસ્વામીને સંયમધમ કરે છે, ત્યાં સુધી તે કઈને કોઈ જીવની હિંસા કર્યા જ કરે છે. માટે સર્વ પાપકર્મોથી વિરત થઈ, પ્રાણીમાત્રની હિંસા અને દ્રોહ કરતા અટકવું એ જ સંપૂર્ણ ધર્મ છે. તથા એ જ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, તથા લોકોનું સ્વરૂપ સંપૂર્ણપણે સમજીને સર્વજ્ઞોએ ઉપદેશેલે છે. તે પ્રમાણે વર્તનારે જે ભિક્ષુ બધાં પાપોથી વિરત થાય છે, તે સંયત, વિરત, ક્રિયારહિત તથા પંડિત કહેવાય છે.
આટલું કહી, શ્રીસુધર્મસ્વામી થોભ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org