________________
આહારવિચાર
૨૧૧ તથા તેમનાં શરીર પણ વિચિત્ર કદ અને આકારનાં હોય છે એમ કહેવાય છે. કેટલાકને લાંબા કાન અને એક જ પગ હોય છે. એટલે એ દ્વીપ વાસ્તવિક કરતાં પૌરાણિક કલ્પનાને લગતા કહી શકાય.
દિપેણ નં. ૩ : “મેધોમાં જેમ ઉદકકાય છે, તેમ બધાં જ ત્રસસ્થાવરનાં શરીરમાં ઉદકકાય છે. જળ શરીરની નિષ્પત્તિમાં અને તેના ધારણુસંચાલનમાં મુખ્ય ભાગ વાત છે. ઉદકકાય ઉત્પન્ન થયે, પછી એમાંથી આહાર મેળવી, ઉત્તરોત્તર નવનવ ઉદકકાની સૃષ્ટિ થાય છે. સામાન્ય રીતે આદિથી અંત સુધી કઈ પણ શરીરમાં ઉદક એક જ છે એમ દેખાય છે કે મનાય છે. તે સ્થળે એમ ન માનતાં, પૂર્વ પૂર્વ ઉદકકાચમાંથી ઉત્તરોત્તર ઉદકશરીરે વૃક્ષશરીરની પેઠે પેદા થતાં જાય છે, મધ્ય વિભાગ ન દેખાવાથી સજાતીય હાઈ એક સમાય છે, એમ માનવું.” – પંડિત સુખલાલજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org