________________
ઉપેદ્ધાત
સાથે થઈ ગયેલેા હતા. તે લેાકા હવે ધસંકટમાં આવી પડ્યા. કારણ તે બધા જાણતા હતા કે જંબુકુમાર લગ્ન પછી તરત જ અવશ્ય પ્રત્રજ્યા લેવાને છે. પરંતુ તે કન્યાએએ ભારપૂર્વક પેાતાનાં માપતાને જણાવ્યું કે, તમે એક વાર મનથી તે અમને જંબુકુમારને જ આપી ચૂક્યાં છે એટલે હવે અમે ખીજા કાઈ સાથે લગ્ન કરનાર નથી; તેમજ લગ્ન પછી મુકુમાર જે માગ લેશે તે અમારે પણ થશે. પછી ધામધૂમથી તેમની સાથે જ મુકુમારનું લગ્ન થયું, ઘરનાં બધાં માણસા મેાડી રાત સુધી ઉત્સવમાં થાકી જઈ ધાર નિદ્રામાં પડ્યાં હતાં તે વખતે અવસર જોઈ જયપુરિનવાસી વિધ્યરાયને પુત્ર તથા ચારવિદ્યામાં નિષ્ણાત એવા પ્રભવ તે ઘરમાં દાખલ થયા. તે વખતે જ બુ જાગતા હતા, તેની સાથે પ્રભવને વાર્તાલાપ થયા. વાતચીત દરમિયાન પ્રભવે જાણ્યું કે આ બધે વૈભવ તથા પેાતાની તરુણ નવાઢા પત્નીઓને છેાડીને જંબુ ખીજે દિવસે જ સંન્યાસી થઈ જવાના છે, ત્યારે તેને ધણું આશ્ચય થયું અને જંબુને તેનું કારણ પૂછવા લાગ્યા. કારણ જાણ્યા પછી તેને પણ વૈરાગ્ય આવ્યા અને તેણે પણ જજીસ્વામી સાથે દીક્ષા લીધી.
આ પુસ્વામીના પ્રશ્નાના જવાથ્યમાં સુધમ સ્વામીએ ખારે અંગેા કહ્યાં છે. તથા મહાવીરના મૂળ ઉપદેશને વણી લીધા છે. એવી પરંપરા છે. પરંતુ આપણે હજી આગળ ચાલીએ.
જ ખુસ્વામીને સંધની વ્યવસ્થા કરતાં કરતાં કેવળજ્ઞાન
તે કામ પોતાના મુખ્ય શિષ્ય ત્યાર બાદ તે કેવળજ્ઞાની તરીકે ૪૪
પ્રાપ્ત થયું એટલે તેમણે અનેલા પ્રભવને સોંપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org