________________
તેર ક્રિયાથાના ટિપ્પણા
આ
ટિપ્પણૢ નં૦ ૧ : મૂળમાં તે મેલી વિદ્યાઓનું વર્ણન પ્રમાણે છે : પૃથ્વી ઉપરના ઉપદ્રવે, વાંદરાનું હસવુ` વગેરે વિચિત્ર ઉપાતા, સ્વપ્ન, અંતિરક્ષમાં બનતા બનાવે, શરીરનાં અંગાનું ફરકવું, કાગડા વગેરેનું એલવુ, રાંખ ચક્ર વગેરે લક્ષણા તથા તલ મસા વગેરે ચિહ્નો ઉપરથી ભવિષ્ય ભાખવાની વિદ્યા; સ્ત્રી, પુરુષ, ઘેાડા, હાથી, ગાય, ખળદ, ઘેટું, બકરું, ફૂંકડા, તીતર, વર્કંગ ( બતક ?) લાવક વગેરેનાં લક્ષણાની વિદ્યા; ચક્ર, છત્ર, દંડ, તલવાર, મણિ તથા રત્નનાં લક્ષણાની વિદ્યા; કાઈ ને સુખી બનાવવાની, કોઈ ને દુ:ખી ખનાવવાની, સ્ત્રીને ગર્ભ વતી મનાવવાની, કાઈને મૂઢ બનાવવાની, કોઈમાં કુત્તિ ઉત્પન્ન કરવાની, ઇંદ્રજાળની તથા જુદી જુદી વસ્તુઓથી જુદા જુદા હેામ કરવાની વિદ્યા; ધનુવિદ્યા વગેરે ક્ષત્રિય વિદ્યા; ચંદ્ર, સૂર્ય, શુક્ર, બૃહસ્પતિ વગેરે ગ્રહેાની ગતિ, ઉલ્કાપાત, દિશાએ સળગવી, હરણ શિયાળ વગેરે પશુઓનું દાન, કાગડાઓનું મંડળ આંધી ઊડવું, ધૂળ, વાળ, માંસ રુધિરની વૃષ્ટિ થવી વગેરે ઉપરથી શુભાશુભ ફળ કહી બતાવવાની વિદ્યા; જાપ વગેરેથી કાઈ ને નુકસાન કરવાની અથવા તે નુકસાન પાછું ખેંચી લેવાની વૈતાળી અને અર્ધવૈતાળી વિદ્યા; લાકીને ઊંધમાં નાખવાની, તાળાં ઉઘાડી નાખવાની, તથા ચંડાળ, શખર, દ્રવિડ, કલિંગ, ગૌડ અને ગાંધાર (લેાકાની ?) વિદ્યાએ; કાઈ ને નીચે પાડી નાખવાની, કાઈને ઊભા કરવાની, ઊડવાની, કાઈને સ્થિર કરી દેવાની, કોઈને ચોટાડી દેવાની, કાઈને માંા પાડવાની, કે માંદાને સાજો કરવાની, દૂર ચાલ્યા જવાની, અંતર્ધાન થવાની ( અને પાછા હતા થવાની ) વિદ્યાએ.
ટિપ્પણું નં૦ ૨ : મૂળમાં ભિક્ષુકાના નિયમે નીચે પ્રમાણે છે : ગૃહસ્થે હાંડલીમાંથી કાઢી, પેાતાને માટે બીજા વાસણમાં પીરસ્યું હાય, તેમાંથી જ આપેલું ખાય; અથવા ગૃહસ્થે પેાતાને માટે કાઢી લીધા ખાદ વધારાનું પાછું નાખ્યું હાય, તે જ ખાય; અથવા તે એ પ્રકારનું જ વારાફરતી લાવીને ખાય; અથવા તદ્દન સસ્તું અને નીરસ
Jain Education International
૧૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org