________________
તેર ક્રિયારથાને
૧૯૩
.
તે પણ મળે કે ન મળે તેની દરકાર કરી નહેાતી, માનાપમાન, અવહેલા, નિંદા, અવજ્ઞા, તિરસ્કાર, તર્જન તથા તાડન સહન કર્યાં હતાં, તથા વિવિધ અનુકૂળપ્રતિકૂળ ઇંદ્રિયસ્પર્શી સહન કર્યા હતા તે વસ્તુને ચિત્તમાં આરાધે છે. ત્યાર બાદ, જ્યારે તેમના છેવટના શ્વાસેાફ્સ ચાલતા હાય છે, ત્યારે તેઓ અનંત, સર્વોત્તમ, વ્યાઘાતહિત, આવરણ વિનાનું, સંપૂર્ણ તથા પરિપૂર્ણ એવું ઉત્તમ ‘કેવળ ' જ્ઞાનદર્શન પ્રાપ્ત કરે છે, તથા સિદ્ધ બુદ્ધ અને મુક્ત થઈ, પરિનિર્વાણ પામે છે, અને સ દુઃખાતે અંત લાવે છે.
કેટલાક ભગવ તાનું એ એક જ હેલ્લું શરીર હાય છે. જ્યારે, બીજા કેટલાક પૂર્વકર્માને લીધે દિવ્ય ઋદ્ધિ, શ્રુતિ, રૂપ, વર્ણ, ગંધ, સ્પર્શ, દેહ, આકૃતિ, તેજ, પ્રકાશ, પરાક્રમ, યશ, બળ, પ્રભાવ તા સુખવાળી દેવત પામે છે. તે ગતિ અને સ્થિતિ કલ્યાણયુક્ત હાય છે. વિષ્યમાં પણ તેએ ભદ્ર અવસ્થાને જ પામવાના હાય છે.
આ સ્થાન આાય છે, શુદ્ધ છે તથા સર્વાં દુ:ખાના ક્ષય કરવાના મારૂપ છે.
:
તથા
[હવે મિશ્ર નામના તૃતીય સ્થાનનું વર્ષોંન કહે છે ] અહી કેટલાક લેાકેા અલ્પ પરિગ્રહવાળા, ધર્મિષ્ઠ, ચલાવનારા હાય છે. તે પ્રસન્ન કરી શકાય તેવા પ્રકારની હિંસાથી વિરત હિંસાથી જન્મભર વિરત થયા હાતા નથી.
ઇચ્છા, આર્ભ તથા ધર્મ પૂર્વે ક આજીવિકા સુશીલ, સુન્નતી તથા સહેલાઈથી સજ્જન હેાય છે. થયા હોય છે, પણ
અમુક
તે અમુક પ્રકારની તે જ પ્રમાણે
१३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org