________________
હર
મહાવીરસ્વામીને સચમધમ
તથા અલ્પ પરિગ્રહવાળા હાર્ટ, સયમ અને તપથી આત્માને વાસિત કરતા ગમે તે દિશામાં વિચરે છે.
તે ભગવંતા ફક્ત સયમના નિર્વાહ માટે આવશ્યક હાય તે પ્રમાણે, ચેાથી ટંકે, હઠ્ઠી ટકે, આમી ટકે, દશમી ટકે એમ છ મહિના સુધીને આંતરે રહીને પણ ખાય છે અને તે પણ વિધિપુરઃસર, નિર્દોષ અન્ન ભિક્ષાથી મેળવીને જ ખાય છે. તે સ્થિર આસને બેસી ધ્યાન ધરે છે; ભિક્ષુની પ્રતિમાએ રૂપી ભારે તપુર આરે છે. તેએ વાયેસવામાં પણ નિયમવાળા હેાય છે. તેઓને શરીરની મમતા હોતી નથી, તથા તેએ કેશ, દાઢી, મૂ, રામ, નખ વગેરેના તેમજ શરીરના તમામ સંસ્કારાથી રહિત થઈને વિચરે છે. તેએ વસ્ત્ર પણ પહેરતા નથી, ખજ ખણુતા નથી કે ભ્રૂ'કતા નથી.
આ પ્રકારની નિર્દોષ તથા પુરુષાયુક્ત ચર્ચા પ્રમાણે ચાલતાં ચાલતાં બહુ વર્ષો સુધી શ્રમણુપણું પાળીને જ્યારે શરીર !ગ તથા વૃદ્ધાવસ્થા વગેરે વિવિધ સ’કટાથી ઘેરાઈ જાય, ત્યારે અથવા એમ ને એમ પણ તે ખાવાપીવાનું છેાડી દે છે, તથા જેને માટે પોતે નગ્નાવસ્થા સ્વીકારી હતી, મુંડન કરાવ્યું હતું, સ્નાન તથા ક્રુતપ્રક્ષાલન ત્યાગ્યુ હતું, છત્ર તથા પગરખાં ત્યાગ્યાં હતાં, ભૂમિશય્યા કે પાટિયા ઉપર પડી રહેવાનું, કબૂલ કર્યું હતું, વાળ ચૂટાવ્યા હતા,, બ્રહ્મચર્ય પાળ્યું હતું, પારકાને ઘેર ભિક્ષા માગી હતી, અને.
૩
૧. જીઆ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨, ૨. જુએ પ્રકરણને અંતે ટિપ્પણુ ન. ૩. ૩. જુઓ પાન ૧૯૬ ઉપરની નોંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org