________________
તેર કિયાસ્થાને ભૂતપ્રાણીઓની કામના કે હિંસાથી ખાસ વિરત પણ થયા નથી લેતા. સ્ત્રી વગેરે કાપભેગમાં મૂઢ એવા એ લેકે છે અથવા વધારે વખત તે કામગ ભેગવી, નિયત સમયે મૃત્યુ પામી, અસુરે અને પાતકીઓનાં સ્થાન પામે છે, અને તેમાંથી છૂટીને પણ વારંવાર જન્મથી મૂંગા, બહેરા કે આંધળા કે મૂંગા થઈને જમે છે.
[અધર્મરૂપી પ્રથમ સ્થાનનું ફરી વર્ણન કરે છે ]
આ જગતમાં કેટલાક લેકે મટી ઈચ્છાઓવાળા, મેટી પ્રવૃત્તિઓવાળા, મેટા પરિગ્રહવાળા, અધાર્મિક, અધર્મપરાયણ, અધર્મને અનુમોદન આપનારા, અધર્મને ઉપદેશ આપનારા, મોટે ભાગે અધર્મથી જ જીવનારા, તથા અધર્મયુક્ત શીલ અને આચારવાળા હોય છે. તે લેકે સંસારમાં રહી, અધર્મ વડે જ આજીવિકા ચલાવતા વચરે છે.
- તેમના હાથ પ્રાણીઓના લેહીથી ખરડાયેલા રહે છે. તેઓ ચંડ, રુદ્ર તથા સાહસિક હોય છે. તેઓ કુડકપટથી ભરપૂર, દુષ્ટ ચારિત્ર અને વ્રતવાળા, તથા મહા કષ્ટ રીઝવી શકાય એવા અસાધુ હોય છે. તેઓ સર્વ પ્રકારની હિંસાથી માંડીને સર્વ પ્રકારના પરિગ્રહ સુધીના તથા ક્રોધથી માંડીને મિથ્યા માન્યતાઓ સુધીનાં સર્વ પ્રકારનાં પાપકર્મોમાં લાગેલા હોય છે. તેઓ સર્વ
૧. પાંચ મહાપાપ. ૨. જુઓ પાનું ૧૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org