________________
મહાવીરસ્વામીના સચમધમ
આ તેરે ક્રિયાસ્થાને જે અરિતા અને ભગવતા પૂર્વ થઈ ગયા છે, જે અત્યારે છે અને જે વિષ્યમાં થવાના છે, તે બધાએ કહી બતાવ્યાં છે તથા ઉપદેશ્યાં છે, વમાનમાં પણ ઉપદેશે છે અને ભવિષ્યમાં પણ ઉપદેશશે. કેટલાક લેાકા મંત્ર, તંત્ર, જારણ, મારણ, લક્ષણ, જ્યાતિષ, વગેરે જુદી જુદી મેલી વિદ્યાએથી જુદી જુદી સિદ્ધિઓ મેળવે છે. એ બધી વિદ્યાએ તેઓ ખાનપાન, વસ્ત્ર, ઘરબાર વગેરે ઉપભાગસાગગ્રી મેળવવા માટે તેમજ ખીજા પણ વિવિધ કામભોગો ભોગવવા માટે યાજે છે. એવી મેલી વિદ્યા સેવતા તે અનાર્યો ખાટે માર્ગે ચડી, પરિણામે. મરણને સમય આવતાં મૃત્યુ પામી, પાતકીએનાં સ્થાનામાં જન્મે છે, અને ત્યાંથી મૂંગા, બહેરા કે આંધળા થઈને જન્મે છે.
અસુરે અને છૂટીને પાછા
૧૮૨
કેટલાક લેાકેા કાષ્ઠના અનુગામી સેવક કે ચાકર થઈ, (તેનામાં વિશ્વાસ ઉત્પન્ન કરી, લાગ ો ) તેને મારી કે તેનું ખૂન કરી, તેનું ધન વગેરે પડાવી લઈ, પેાતાને કે પોતાનાં માટે આહાર વગેરે ભાગસામગ્રી પ્રાપ્ત કરે છે.
કેટલાક લેાકેા વાટપાડુ બની,
મુસાફ્રેશને મારી લૂંટીને, કે ચાર થઈ, કાઈના ઘરમાં ખાતર પાડીને, કે ખીસાંકાતરુ અનીને પેાતાને કે પેાતાનાં માટે આહાર વગેરે ભાગસામગ્રી પ્રાપ્ત કરે છે.
કેટલાક લેાકેા ભરવાડ બની, ધેટાંને કે ખીજા પ્રાણીને મારી કાપીને આહાર વગેરે ભાગસામગ્રી પ્રાપ્ત કરે છે; તે ખીજા, ખાટકી બની, પાડા કે બીજા પ્રાણીને મારી કાપીને,
૧. જીએ પ્રકરણને અંતે ટિપ્પુ ન, ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org