________________
તર ક્રિયાસ્થાના
૧૭
કે તેમને અગ્નિથી ડામે કે તેમને તેતર કે દારડા વગેરેથી મારી મારી તેમનાં પડખાં ચીરી નાખે કે લાકડી વગેરે સાધનથી તેમને પ્રહાર કરે. તેવા માણસ ઘરમાં હોય છે ત્યાં સુધી બધાં માણસે ત્રાસેલાં રહે છે અને તે બહાર જાય છે ત્યારે રાજી થાય છે. તે જરા જરામાં તપી જાય છે, ગમે તેવી સજા કરે છે અને સામાની પીઠ સુધીનું માંસ બળી જાય તેવાં તાતાં વેણ મિત્રદોષપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય.
ખેલે છે. આ
(૧૧) માયાપ્રત્યયિક૦ એટલે કે, માયા−છળકપટરૂપી પાપને કારણે પ્ર!સ થતુ. ક્રિયાસ્થાન, કેટલાક લોકા માયાવી તથા માબાજ હાય છે. તેઓનાં કશાં કામ સીધાં હાતાં નથી. તેઓ હંમેશાં ખીજાને ભેાળવવાની દાનતવાળા હાય છે; તેમની પ્રવૃત્તિ ગૃઢ અને છૂપી હોય છે. તે અંદરથી તુ૰૧ હાવા છતાં, બહારથી ભારેખમપણાના ડાળ કરે છે. તેએ આ હાવા છતાં અનાય લેાકાની ભાષાએમાં (ગુપ્ત સંકેતોથી ) ખેલે છે, પૂછયુ હોય તેનાથી જીદુ' કહે છે, તથા કહેવાનું હાય તેનાથી ઊલટું કહી બતાવે છે. તેવા માયાવી માસાનું ચિત્ત કદી નિર્માળ નથી હતુ. તે પોતાના દોષ કબૂલ કરતા નથી; ફરીથી તેમ ન કરવાના નિશ્ચય પણ કરતા નથી; પેતાનાં મૃત્ય તરફ્ નિંદા કે જુગુપ્સા પણ બતાવતા નથી; કે યથાયેાગ્ય તપકમથી તેનું પ્રાયશ્ચિત્ત પણ કરતા નથી. તેવા માણસોને આ લેકમાં કાઈ વિશ્વાસ કરતું નથી અને પરલેાકમાં પણ તેએ નરક વગેરે હીન ગતિ વાર વાર પામે છે. આ માયાપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય.
૧. મૂળમાં ‘ ઘુવડના પીંછા જેવા તુચ્છ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org