________________
તેર કિયાસ્થાને
૧૭૫ ક્રિયાસ્થાન. જેમકે, કોઈ પુરુષ પિતાને માટે કે પિતાનાં માટે સ્થાવરજંગમ પ્રાણની હિંસા કરે કે કરાવે તો તે અર્થદંડ પ્રત્યયિક૩ ક્રિયાસ્થાન કહેવાય.
(૨) અનર્થદંડ પ્રત્યયિક – એટલે કે કાઈ પણ પ્રોજન વિના કરેલા પાપને લીધે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કેઈ અવિવેકી મૂર્ખ મનુષ્ય કાંઈ પ્રયજન વિના જ
૧. સામાન્ય રીતે સૂત્રમાં આને બદલે માતાપિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ વગેરે કુટુંબીઓ, અન્ય સંબંધીઓ, નોકરચાકર, ઓળખીતાઓ તથા મિત્રો વગેરેની ગણતરી કરાવી હોય છે. અનુવાદમાં તે બધા માટે “પોતાનાં” એટલે જ શબ્દ વાપરવામાં આવ્યું છે. તે બધાં ઉપરાંત અહીં “ઘર, નાગ, ભૂત અને ચક્ષ” એટલાં વધારે છે.
૨. સામાન્ય રીતે ત્રણ પ્રકારો લખેલા હોય છે : જાતે કરવી, બીજા પાસે કરાવવી અને કોઈ કરતો હોય તેને અનુમતિ આપવી. અનુવાદમાં હવેથી કરવું કરાવવું ” એ બે પ્રકારે જ રાખીશું.
૩. “પ્રત્યચિક” એટલે “ને કારણે ઉત્પન્ન થતું
૪. મૂળમાં પ્રયોજનના દાખલા નીચે પ્રમાણે છે : પ્રાણીઓના શરીર, ચામડી, માંસ, લેહી, હદય, પિત્ત, વસા, પછાં, પૂછડી, વાળ, સીંગડા, દાંત, દૃષ્ટા, નખ, સ્નાયુ, હાડકાં, હાડકાંની મજ્જા વગેરે માટે; અથવા તેમણે મને ઈજા કરી હતી, કરે છે, કે કરશે એવા ખ્યાલથી; અથવા પોતાના પુત્ર કે પશુ વગેરેના પાષાણું માટે; અથવા પોતાનાં ઘર મેટાં કરવા માટે; અથવા શ્રમણબ્રાહ્મણોના નિર્વાહ માટે; કે પોતાના કાંઈ પ્રજન માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org