________________
અધ્યયન ૨ જુ તેર ક્રિયાસ્થાના
શ્રીસુધ સ્વામી આગળ કહેવા લાગ્યા :
હે આયુષ્મન્ ! ભગવાન મહાવીર પાસેથી મેં ક્રિયાસ્થાના એટલે કે કબ ધનનાં સ્થાને વિષે સાંભળેલેા ઉપદેશ તને યથાક્રમે કહી બતાવું છું. તેમાં મુખ્યત્વે ધમ અને અધમ એ . એ સ્થાનનું વિવરણ છે. તે એમાં ધર્મનું સ્થાન ઉપશમયુક્ત હાય છે અને અમનુ તેથી ઊલટુ' હાય છે, પ્રાણીઓ સામાન્ય રીતે બીજા' પ્રાણીઓ ૧૩ પ્રકારે પાપકમ કરે છે, તેને કારણે તેમને થાય છે. તેથી તે દરેક પ્રકારને ક્રિયાસ્થાન કહે છે. સ્થાને આ પ્રમાણે છે :
અ` '
(૧) અડપ્રત્યયિક — એટલે કે, કાંઈક પ્રયેાજનને કારણે કરેલા પાપ ( દંડ ) તે લીધે પ્રાપ્ત થતું (
Jain Education International
પ્રત્યે નીચેના બંધન
તે ૧૩
૧. મૂળમાં ચારે ગતિ પામેલાં પ્રાણીનાં નામ છે : નારિક, પશુપક્ષી, મનુષ્ય અને દેવ.
For Private & Personal Use Only
www.jainelibrary.org