________________
ટિપ્પણ
ટિપ્પણુ નં. ૧: ભિક્ષુએ અન્નપાન ગર રાવવાન ( ગવેષણા ), સ્વીકારવામાં ( ગ્રહણૈષણા ), અને ભાગવવામાં (પરિભાગૈષણા ) કાળજી રાખવાની છે. ભિક્ષાત્રની ગવેષણામાં તેણે દાતા (ગૃહસ્થને) મુખ્યત્વે લગતા ૧૬ ઉદ્ગમદાષા અને લેનાર (સાધુ)ને લગતા ૧૬ ઉત્પાદન દેખા ટાળવાના છે. તે જ પ્રમાણે ગ્રહણેષણામાં ાતા અને ગ્રાહક બનેને લગતા દશ દોધા ટાળવાના છે. ચાર રાખે ભિક્ષા ભગવતી વખતના છે, તે ભિક્ષુને પેાતાને જ લગતા છે. ૧૬ ઉદ્ગમદા :—(૧) આધાર્મિક જે અન્ન ગ્રહ ( ખધા સંપ્રદાયના ) સાધુઓને ઉદ્દેશીને કર્યુ. હાય તે. (૨ ઉદ્દેશિક : સાધુ આવી પહેાંચે ત્યારે તેને ઉદ્દેશીને અનાવી આપવામાં આવે ( કે ગાળ ધી વગેરેથી “સ“સ્કૃત કરવામાં આવે) તે. (૩ પૂતિક : આધામિક વગેરેના અશાથી સમિશ્રિત. (૪) મિશ્રકમ : થોડાક પેાતાને નિમિત્તે અને થાડેાક સાધુને નિમિત્તે એમ પહેલેથી ભેગા આહાર રાંધવા તે. (૫) સ્થાપનાક : સાધુ આવશે ચારે આપીશું' એમ કરી રાખી મૂકેલે. (૬) પ્રાકૃતિક : ધારી રાખેલી ઉપહારરૂપે આપેલી ભિક્ષા. [ ] (૭) પ્રદુષ્કરણ : અંધારામ પ્રકાશ કરીને મુનિને લાવી આપેલી. (૯) ક્રીત: સાધુ માટે ખરીદેલી. (૯) પ્રામિત્ય : ઉધાર લાવીને આપેલી. (૧૦) પરાવૃત્ત: પેાતાને ત્યાંનું હલકા પ્રકારનું પાડોશીને બદલામાં આપી તેની પાસેથી સારુ લાવીને આપવું તે. (૧૧) અભ્યાદ્ભુત : પાતાને ઘેરથી કે બીજે ગામ સાધુને મુકામે લાવીને આપેલું. (૧૨) ઉભિન્ન ; છાણ વગેરેથી કાઢ કાઠીમાં લીંપીને બંધ કરેલું 'એવું ઉખાડીને કાઢી આપેલું, (૧૩ માલાત : માળ વગેરે ઊંચી જગાએથી નિસરણી વગેરેથી ઉતાર આપેલું. (૧૪) આચ્છેદ્ય: નબળા પાસેથી કે નાકર પાસેથી ઝૂંટવીને આપેલું. (૧૫) અનિસૃષ્ટ : બે ત્રણ જણાના સહિયારામાંથી એક જણ ખીનને પૂછ્યા વિના આપે તે. (૧૬) અધ્યવપૂર: રંધાતા આહારમ સાધુને દેખી વધારે ઉમેરે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org