________________
મહાવીરસ્વામીને સંચમધમ કમળને પામી શકે છે અથવા નથી પણ પામતે ! કર્મસંગ તથા સંસારનું સ્વરૂપ જાણનારે, ઉપરાંત, સમ્યક પ્રવૃત્તિવાળો, પિતાના કલ્યાણ માં તત્પર, તથા જિતેંદ્રિય. તે ભિક્ષુ શ્રમણ, બ્રાહ્મણ, ક્ષાંત, દાંત, ગુપ્ત, મુક્ત, ઋષિ, મુનિ, કૃતિ, વિદ્વાન, ભિક્ષુ, રુક્ષ, મુમુક્ષુ અને ચરણકરણને પાર જાણનાર કહેવાય છે. [૧૪-૧૫]
આમ કહી, શ્રી સુધર્મસ્વામી થોભ્યા. ૧. અશુભ પ્રવૃત્તિઓથી પિતાનું રક્ષણ કરનારે. ૨. કઠોર સંયમ પાળનાર.
3. પંચમહાવત તે ચરણ અને તેમની રક્ષાર્થે જે સમિતિ ગુપ્તિ વગેરે તે કરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org