________________
પુરીક
૧૩૭
આમ જ કહે છે તથા આમ જ ઉપદેશે છે. એ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે તથા શાશ્વત છે અને સમગ્ર લાકનું સ્વરૂપ જાણીને, અનુભવી તીથ કરેાએ કહેલા છે.
આવું જાણી, તે ભિક્ષુ અહિંસાધનું સંપૂર્ણ પાલન કરવાની ઇચ્છાથી, હિંસા, પરિગ્રહ વગેરે પાંચ મહાપાપાથી વિરત થાય છે. તે સ્થાવર કે જંગમ કાઇ પ્રાણીની ત્રણે પ્રકારે હિંસા કરતો નથી તેમજ જ કે ચેતન કામભાગાના પદાર્થોને ત્રણે પ્રકારે પરિગ્રહ કરતુ નથી. તે શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્ધા વગેરે વિષયાની મૂર્છાનેદ પરિત્યાગ કરે છે તથા ક્રોધ, માન, માયા, લેાલ, રાગદ્વેષ, કલહ, નિંદા, ચાડીચુગલી વગેરેને પણ ત્યાગ કરે છે, તે સંયમમાં અપ્રીતિવાળા નથી થતા તથા અસંયમમાં પ્રીતિવાળા નથી તે!. તે માયાવીપણે અસત્ય નથી ખેલતા : તથા મિથ્યા સિદ્ધાંતામાં માન્યતા નથી રાખતા. ટૂંકામાં, તે ભિક્ષુ સંસાર પ્રાપ્ત કરાવનારાં સમેટાં મોટાં પાપસ્થાનોથી ત્રણે પ્રકારે નિવૃત્ત તેમજ વિરત થાય છે.
તે જાણે છે કે, જગતમાં સામાન્ય રીતે ગૃહસ્થીએ તેમજ કેટલાક શ્રમણબ્રાહ્મણેા હિંસાપરિગ્રહાદિ युक्त હોય છે. તે ત્રણે પ્રકારે પ્રાણીઓની હિંસાથી તેમજ કામભોગોના જડ કે ચેતન પદાર્થાના પરિગ્રહથી નિવૃત્ત થયા નથી હોતા, પરંતુ મારે તે અહિંસક અને અપરિગ્રહી થવું છે. છતાં, મારે મારું સન્યાસીજીવન તે તે હિંસાપરિગ્રહાદિ યુક્ત ગૃહસ્થા વગેરેને આધારે જ ગાળવાનું છે. કારણ તેઓ પહેલાં પણ હિંસા વગેરેથી રહિત કે
૧. મન વાણી કાયાથી; અથવા, જાતે કરવી, ખીજા પાસે કરાવવી તથા કાઈ કરતું હોય તેને અનુમતિ આપવી એ ત્રણ પ્રકારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org