________________
પુડરીક
૧૫૯
ગામમાં ક્રે
તેના ખાટલા અને તેને ઊંચકનારા ચાર જણા છે. માટે શરીરથી જીવ જીંદો નથી. જે લેાકા એમ કહે છે કે, જીવ જુદો છે અને શરીર જુદું છે, તેઓને પૂછે તે ખરા, કે ભલા, એ જીવ લાંખે! છે, ટૂંકા છે, ત્રિકાળુ છે, ચેારસ છે, રાતા છે, પીળા છે, સુગંધી છે, દુગંધી છે, કડવા છે, તીખા છે, બરછટ છે, સુંવાળા છે, ભારે છે કે હલકા છે...? જેમ કાઈ પુરુષ તલવારને મ્યાનમાંથી જુદી ખેંચી કાઢીને બતાવી શકે છે, તેમ આત્માને શરીરમાંથી ભુદે કાઢીને કાઈ બતાવી શકતું નથી; અથવા જેમ તલમાંથી તેલ કાઢીને બતાવી શકાય છે, કે દહીમાંથી માખણ કાઢીને બતાવી શકાય છે તેમ જીવને કાઈ શરીરમાંથી જુદા કાઢીને બતાવી શકતું નથી. માટે હૈ ભાઈએ ! આ શરીર છે ત્યાં સુધી જ જીવ છે. પરલેાક અરલેાક કાંઈ નથી. કારણ, મર્યા પછી ત્યાં જનાર જ કાઈ નથી. માટે શરીર છે ત્યાં સુધી બાળા, રાંધો, લૂંટ, ઝૂટા — ફાવે સુખી થાઓ.
મારા, ખાદે, છે,
-
તેમ
આમ કેટલાક વિચારી લેાકેા પ્રત્રજ્યા લઈ પેાતે કલ્પી કાઢેલા ધમ ઉપદેશ છે. તે ક્રિયા-અક્રિયા, સુકૃતદુષ્કૃત, કલ્યાણ–પાપ, સાધુ-અસાધુ, સિદ્ધિ—અસિદ્ધિ, નરક કે ન–નરક એવું કાંઈ માનતા નથી. તેએ વિવિધ પ્રવૃિત્તિ
કરો, — પણ
WA
૧. મૂળમાં એ ઉપરાંત ખીન્ન નીચેના દાખલા પણ છે : મુંજમાંથી સળી, માંસમાંથી હાડકું, હાથમાંથી આમળું, શેરડીમાંથી રસ, અને અણુિમાંથી અગ્નિ.
૨. કારણ, મરણ પછી પણ આત્મા કાયમ રહેતા હાય અને પાપપુણ્યનું ફળ ભોગવવું પડતું હોય, તા જ એ બધા શબ્દોનો કાંઈ કે અથ હાઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org