SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૫ મું ઉપસંહાર શ્રીસુધર્મ સ્વામી બેલ્યા: હે આયુમન ! અત્યાર સુધી મેં તને ભગવાન મહાવીરે પ્રબંધેલા સંયમધમ વિષે કહ્યું. સારાંશે હવે કહું છું કે: ભગવાન મહાવીર અતીત, વર્તમાન તથા ભવિષ્યને જાણે છે. કારણકે, તેમણે સત્ય દર્શન (અને જ્ઞાન) માં અંતરાયક કર્મોનો અંત આપે છે. સંશયને અંત લાવનાર તે ભગવાને આ અનુપમ ધર્મ કહેલો છે. તેવા ઉપદેશક ઠેરઠેર નથી થતા. તેમણે દરેક બાબત ઉપર યથાર્થ ૧મૂળ : નમયમ્ “ચમક વાળું. “શૃંખલાયમક અલંકારમાં દરેક ગ્લૅકનો કે ચરણનો છેલ્લો અક્ષર એ પછીના શ્લોક કે ચરણને પહેલે અક્ષર બને છે. નિર્યુક્તિકારે આ અધ્યયનનું બીજું નામ આદાનીયસંકલિયા (શૃંખલા) સૂચવ્યું છે. તેમાં પણ આ ખલા ચમક નામનું જ સૂચન છે.” – જેકેબી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy