SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૩ મું કેટલીક સાફ સાફ વાતો ? શ્રી સુધસ્વામી બેલ્યા : હવે હું તમને મનુષ્યના વિવિધ પ્રકારના સ્વભાવ વેષે કેટલીક સ્પષ્ટ વાત કહી સંભાળવું છું. રાત્રીદિવસ પ્રયત્નશીલ એવા તથાગત પાસેથી સદ્ધર્મ જાણવા છતાં, કેટલાક અધમ ભિક્ષુઓ ઉપદેશવામાં આવેલા સમાધિમાર્ગને સેવતા નથી; ઊલટા, ઉપદેશ આપનારને જ ગમે તેવી વાણું સંભળાવે છે; અથવા સાચે અર્થ સાંભળ્યા છતાં તેનો પોતાની મરજી મુજબ અર્થ કરે છે અને પરમાર્થને છુપાવે છે; અથવા પિતાને શંકા હોય તો બીજા જાણકાર પાસેથી ખુલાસે મેળવવાને બદલે) જૂઠું કહે છે અને આચરે છે. તેવા માયાપૂર્ણ દુર્જને અનંત વિનાશ પામે છે, એમ તમે જાણે. [૧૪] વળી કેટલાક અભિમાની પુરુષે, પિતામાં સાચી શક્તિ ન હોવા છતાં, ખોટી બડાઈ કરે છે અને સામા માણસને ૧. બદ્રીય એ અધ્યયનનું મૂળ નામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy