________________
જુદા જુદા વાદીએ
પાતપાતાનાં કર્મો અનુસાર, સુખદુઃખ
તે ચક્રમાંથી
ફામભાગેામાં
તથા
બધા જીવાને, ભોગવતા જન્મમરણને પામ્યા કરવું પડે છે. મહાકષ્ટ છૂટી શકાય છે. વિષયેા આસકત એવાં અજ્ઞાન પ્રાણીએ તેમાં વારંવાર કરે છે. કારણ, કર્મોથી કર્મોનો ક્ષય થઈ કાઈ વિરલા બુદ્ધિશાળી પુરુષે જ અકર્મોથી કરી, તે ચક્રના અંત લાવી શકે છે. [૧૨-૧૫
૧૩૭
બીજા પણ જેને તે ચક્રમાંથી છૂટવું હોય, તેણે તેવા જગતના જ્યોતિરૂપ તથા ધર્મના સાક્ષાત્કાર કરી તેને પ્રગટ કરનારા મહાત્માએની સમીપ હ ંમેશાં રહેવું. કારણ, તેએ જ પોતાની જાતને, તેમજ જગતને, જવાની ગતિને તેમજ અગતિને, જન્મને તેમજ ૧ મરણને, શાશ્ર્વતને તેમજ અશાશ્વતને તથા મનુષ્યના પર જન્મને જાણે છે. તે કમ આત્મામાં કેવી રીતે દાખલ થાય છે, અને તેને રીતે રેકી શકાય છે, તે જાણે છે. તથા તેમજ કર્મીના નાશને પણ જાણે છે,
કેવી કર્માંના ફળને તે જગતનુ
Jain Education International
સપડાયા જ શકે નહિ. કા ક્ષય
'
૧. ‘ જીવાની ગિત ’ એટલે જીવા પાતાનાં કર્મોને કારણે ક્યાં જાય છે અને જન્મ પામે છે તે. ‘ વાની અગતિ ’ એટલે કચક્રમાંથી પુરુષાર્થ વડે મુક્ત થયેલા જીવા કઈ સ્થિતિ પામવાથી ફરી આ સંસારમાં પાછા નથી આવતા તે. ટૂંકમાં, ગતિ અને અતિ એટલે 'ધ અને મેાક્ષ કહી શકાય.
૨. મૂળ આસ્રવ | જીએ પા. ૮૧, ટિ॰ ૪.
3. મૂળ : સવર. એ પા. ૮૧, ટિપ્પણ ન૦ ૪.
૪. મૂળ : નિર્જરા. આત્મા સાથે બંધાયેલા કમને એ પ્રકારે નારા થાય છે. એક તા તે કર્માંનુ ફળ ભાગવાઈ જવાથી, અને ખીનું ઉચિત તપ વગેરેના મળથી,
For Private & Personal Use Only
www.jainelibrary.org