________________
મહાવીરસ્વામીના સચમધમ
કા
અક્રિયાવાદી જુદું જુદું. ( ધણું ) કહે છે. તેઓને મતે આખું જગત વધ્ય અને નિયત છે.૧ તેમના પ્રમાણે તે સૂર્ય ઊગતે વધતે નથી કે ઘટતા નથી, વાતા નથી ! આંખા વિનાને છતાં કશું દેખી શકતા નથી, તેમ રૂંધાઈ ગયેલી બુદ્ધિવાળા આ ક્રિયાવાદીએ ક્રિયા હેાવા છતાં તેને દેખતા નથી, [૪-૮] બાકી, જ્યોતિષશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, ઉત્પાતનું શાસ્ત્ર તથા આઠે અંગેાવાળુ નિમિત્તશાસ્ત્ર ભણીને ઘણાય લેકે ભવિષ્યમાં થનાર ક્રિયા કે ફળ જાણી જ શકે છે ને ? જો ક્રિયા કે તેનું ભવિષ્યમાં થનારું ફળ હાય જ નહીં, તે આમ કેમ બને ? જો કે, અક્રિયાવાદીએ તે એમ જ કહેવાના કે, તે શાસ્ત્રોનું પણ બધું ક્યાં . સાચું પડે છે ? તેએ પોતે તે શાસ્ત્રો શીખ્યા જ નથી હેાતા, છતાં તેમને જાડાં કહેવામાં તેમને કશા વાંધા આવવાને નહિ ! [૯-૧૦]
પરંતુ જગતને સત્ય વિયાર કરનારા શ્રમણા અને બ્રાહ્મણે! એમ જ કહે છે કે, દુઃખ પોતાનું જ કરેલું થાય છે, ખીજાનું કરેલું નહીં, તેમજ મેક્ષપણુ જ્ઞાન અને તે પ્રમાણેનાં આચરણથી પ્રાપ્ત થાય છે. [૧૧]
પ્રજાને જે લેાકા આવા હિતકર ઉપદેશ આપે છે, તે જ આ જગતના ચક્ષુરૂપ નાયા છે. તેમણે આ સંસારને પણ શાશ્વત કહ્યો છે તેમાં રાક્ષસે, દેવા, સુરા ગાંધર્વાથી માંડીને આકાશગામી કે પૃથ્વી ઉપર રહેનારા
૧૩૩
નથી કે આથમતા નથી, ચંદ્રમા નદીએ વહેતી આંધળે! જેમ
નથી કે પવન દીવા હેવા
૧. એટલે કે નિયત થયેલા ઉપરાંત નવુ' કશું આ જગતમાં થઈ શકે તેમ નથી; તથા જે કઈ થાય છે, તેનું કશું ફળ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org