________________
શ્રીસુધ`સ્વામી કહેવા લાગ્યા :
હે આયુષ્મન્ ! હવે હું લેાકામાં પ્રચલિત એવા અનેક વા વિષે કહું છું, તે સાંભળ. તે વાદને, નીચેના ચાર વિભાગમાં મુખ્યત્વે વહેંચી શકાય, જેમકે : (૧) ક્રિયાવાદ (૨) અક્રિયાવાદ (૩) વિનયવાદ (૪) અજ્ઞાનવાદ.* [૧]
( તેમાંના અજ્ઞાનવાદીઓ કહે છે કે, પરલેાક, સ્વ, નરક અને સારાંખાટાં કર્મોનું ફળ વગેરે બાબતે! વિષે આપણે કાંઈ જાણી શકીએ તેમ નથી. તે વસ્તુએ છે એમ પણ કહી શકાતું નથી, કે નથી એમ પણ કહી
અધ્યયન ૧૨ મુ જુદા જુદા વાદીઆ
*
આ બધા વાદે અને વાદીઓ વિષેના ઉલ્લેખો માત્ર આવાં જૈન આગમા તેમજ સમકાલીન બૌદ્ધ ગ્રંથેામાંથી જ મળી શકે તેમ હેાવાથી, અહીં શબ્દશ: અનુવાદ આપવામાં આવ્યેા છે. ઉમેરેલા વધારાના ભાગને કૌંસમાં મૂક્યા છે. બૌદ્ધ વગેરે ગામાં મળી આવતું આવી જ જાતના વાદે વિષેનું વર્ણન ઉપાધ્ધાતમાં આપેલુ છે.
Jain Education International
―――
For Private & Personal Use Only
www.jainelibrary.org