________________
૧૩૨
મહાવીરસ્વામીના સચમધમ
સમાધિ પ્રાપ્ત કરી શકતા નથી. શુદ્ધ માર્ગોનું ઉલ્લંધન કરી, ઉન્માર્ગે વળેલા તે લેકા દુ:ખ અને વિનાશના જ ભાગી થાય છે. છિદ્રોવાળા નાવમાં એસી પાર જવાની ઇચ્છા કરતા જન્માંધ માણસની પેઠે, તેઓ અધવચ્ચે જ સંસારપ્રવાહના મુખ્ય ભાગમાં સપડાઈને નાશ પામે છે, [૨૫૩૧]
પરંતુ કાશ્યપે ઉપદેશેલા આ ધર્મનું શરણ લઇને મતિમાન ભિક્ષુ સંસારરૂપી મહાધાર પ્રવાહને તરી જાય છે. પેાતાના આત્માનું રક્ષણ કરતા, નાનાં મોટાં વિદ્યોથી મેરુની જેમ અપિત રહેતા, તથા મરણની રાહ જોતા તે આનંદથી વિચરે છે. [૩૨, ૩૭-૮] આમ કહી, શ્રીસુધ સ્વામી થાભ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org