________________
સેક્ષમાગ
૧૩
ન સ્વીકારવું, તેવા અન્નના અંશવાળુ` કે જરા સરખી શ’કાવાળું ભિક્ષાન્ત પણ તેણે ન સ્વીકારવું, કાઈ હિંસા કરતું હોય, તેને તેણે કાઈ પણ પ્રકારે અનુમતિ ન આપવી. ગામ કે નગરમાં વિચરતાં તેવા ઘણા પ્રસંગો તેના ઉપર આવી પડે છે. જેમકે, ગામમાં ઘણા લે¥ા દાન પુણ્યને નિમિત્તે ( માંસાદિ યુક્ત ) ભોજન તૈયાર કરે છે, હવે જે ભિક્ષુ તેની પ્રશંસા કરે, તેા તેવા કાર્યને ઉત્તેજન મળે અને પરિણામે વધુ પ્રાણીવધ થાય, અને જો તેના પ્રતિષેધ કરે, તેા કાર્યના પેટ ઉપર પગ મૂકયા જેવું થાય. માટે તે એમાંથી એક પણ પ્રકારે કાંઈ કહ્યા વિના, તેણે પેાતાની ક્રિયાનું દમન કરતા વિચરવું. [૧૩-૨૧]
આમ, જે ભિક્ષુ પેાતાના આત્માનું (પાપપ્રવૃત્તિથી ) રક્ષણ કરવામાં તત્પર હાય, સદા ઇંદ્રિયનિગ્રહી હાય, સંસારભ્રમરૂપી પ્રવાહને જેણે પાતાપૂરતા હુંમેશને માટે અટકાવી દીધા હોય, તથા જે સથા પાપરહિત હોય, તેવા ભિક્ષુ જ શુદ્ધ, પરિપૂર્ણ અને અનુત્તમ ધર્મોને ઉપદેશી શકે, તેવા ભિક્ષુ જ સ`સારપ્રવાહમાં તણાતાં અને કર્મા વડે રિબાતાં પ્રાણીઓને જગતની પ્રતિષ્ઠારૂપ નિર્વાણુદ્રીપ બતાવી શકે. [૨૩-૪] આ વસ્તુ ન જાણનારા તથા પાતે અજ્ઞાની હાવા છતાં પેાતાને જ્ઞાની માનતા અને લેાકેાને તે પ્રમાણે જણાવતા પુરુષ! સમાધિ પ્રાપ્ત કરી શકતા નથી. તેએ ગમે તેવું નિષિદ્ધ અન્નપાન સ્વીકારે છે અને પછી ધ્યાન ધરવા એસે છે. પણ એ મિથ્યા માન્યતાવાળા અનાર્ય શ્રમણાનું ધ્યાન બગલા જેવાં જળચર પ્રાણીઓના જેવું વિષયપ્રાપ્તિનું જ હાઈ, કલુષિત અને અધમ હાય છે. તે બિનઅનુભવી લેકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org