________________
ધમ વિષે
૧૨૫ છા ન કરવી, કે બીજા છેતરાય તેવું ન બેસવું. તેણે પૂરતો વિચાર કરીને જ બેલવાની ટેવ પાડવી. તેણે બધી સાચી અને અધી ડી એવી ત્રીજી કેટીની વાણું તજવી, તેમજ બીજાની ગુપ્ત વાત કહી ન દેવી. તેણે કોઈને બોલ્યા–“એલ્યા” કહીને ન બોલાવ, કે યાર”
સ્ત’ કહીને કે ગોત્રનું નામ દઈને ન બેલાવ. તું–તાં કરવું એ શિષ્ટ નથી; માટે તેમ તે કદી જ ન કરવું.. ૧૭; ૨૧; ૨૫-૭]
આ પ્રમાણે નિરર્થક પ્રવૃત્તિમાં પડ્યા વિના, તેમજ સુંદર પદાર્થોની ઉત્સુકતા રાખ્યા વિના, પ્રયત્નશીલ રહી, પ્રમાદ કર્યા વિના વિચરવું અને તેમ કરતાં જે કાંઈ દુખ આવે, તે સહન કરવાં. કોઈ મારે તે ગુસ્સે ન થવું કે કઈ ગાળો ભાંડે તે તપી ન જવું. પરંતુ, પ્રસન્ન મનથી બધું સહન કરી લઈ શાંતિ રાખવી. [૩૦–૧]
આમ કહી, શ્રીસુધર્મસ્વામી થેભ્યા. ૧. વાણુની ચાર કેટીઓ આ પ્રમાણે છે : (૧) સત્ય. (૨) અસત્ય. (૩) સત્ય-અસત્ય. (૪) ન સત્ય-ન
સી .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org