________________
ધર્મ વિશે
૧૨૩. બીજ; અંડજ, પિતજ, જરાયુજ, રસજ, દજ, તથા ઉફ્રિજજ એમ છના છ વર્ગો છે. તેમને જાણી, વિદ્વાન પુરુષે મન વાણું અને કાયાથી તેમની હિંસાને તેમજ પિતાના સુખ ખાતર તેમના પરિગ્રહનો ત્યાગ કરવો. તે જ પ્રમાણે તેણે જૂઠ, મૈથુન અને ચોરીને પણ મહત, પાપ સમજી છેડવાં. માયા, લોભ, ક્રોધ, અને માન પણ જગતમાં કર્મબંધનનાં કારણે છે એમ જાણી, તેમને પણ ત્યાગ કરે. [૮-૧૧]
તેણે શરીરના સર્વ સંસ્કારો – જેવા કે બસ્તીકર્મ, વિરેચન, વમન, અંજન, ગંધ, માલ્ય, સ્નાન, દતપ્રક્ષાલન (દાતણ), દેવું, રંગવું વગેરે – ને તેમને સંયમના વિરોધી ગણી, ત્યાગ કરવો. તે બધા પરિગ્રહ તથા કામવાસનાના કારણરૂપ છે. તે જ પ્રમાણે તેણે પગરખાં, છત્રી, માં, પલંગ, ચામર વગેરેનો ત્યાગ કરવો. અને નિર્જીવ તથા સાફ કરેલા નિર્દોષ પાણીથી પણ અંગે વગેરે ન ધોવાં. [૧૨-૩; ૧૮-૯].
(૧) બચ્ચાં રૂપે જ પેદા થનારાં હાથી વગેરે. (૨) એરથી વીંટળાઈને જન્મતાં ગાય, મનુષ્ય ઈત્યાદિ. (૩) દહીં, આ વગેરેમાં થતા. (૪) પરસેવાથી થતાં જ, માંકડ, ઇત્યાદિ. (૫) સામાન્ય રીતે આનો અર્થ જમીન ફેડીને નીકળતી વનસ્પતિ એવો થાય. પણ ટીકાકાર અહીં તેને અર્થ “કાંઈ કેડીને બહાર નીકળતાં દેડકાં વગેરે” એ લે છે. (૫) આ ચારે માટે મૂળમાં અનુક્રમે આ શબ્દો છે : પત્રિકુન વકતા પમાડે છે માટે. મગન : બધા વડે ભજાય છે માટે થઇew: આત્માને વેરાન ખેતર જે બનાવે છે માટે. કદાચ : માણસ માતી ઊઠે છે માટે. (૬) જુએ પ્રકરણ ૧૧ ને અંતે ટિપ્પણ નં. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org