________________
અધ્યયન ૯ મું
ધર્મ વિષે જંબુસ્વામી પૂછે છે?
“હે ભગવન! મતિમાન બ્રાહ્મણ મહાવીરે કર્યો ધર્મ કહ્યું છે? તે અમને કૃપા કરી કહે. જેથી, તે જાણીને અમે તેમાં પ્રયત્નવાન થઈએ.”
શ્રીસુધર્મસ્વામી કહે છે :
જિનેશ્વરે બેધલે જિનેને તે સીધે યથાર્થ માર્ગ હું તમને કહી સંભળાવું છું. તે તમે સાંભળે. તે ધર્મ જાણવાને અને આચરવાનો અધિકાર કોને છે તે હું પ્રથમ તમને કહું. જે પુરુષ પિતામાં વિવેક પ્રગટવાથી જગતના પદાર્થો અને ભાવો પ્રત્યે વૈરાગ્યયુકત બન્યું છે, તથા જે મનુષ્ય આસકિતપૂર્વક કરાતી વિવિધ પ્રવૃત્તિઓથી બંધાતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org