________________
અધ્યયન ૮ સુ સાચુ વીરત્વ
શ્રીજ મુસ્વામી પૂછે છેઃ
'
“ હું ભગવન ! વીરતા એ પ્રકારની કહેવાય છે. તેમાં ધર્મવીરનું વીરત્વ શામાં રહેલું છે, તથા તેનું વન શી રીતે કરવામાં આવ્યું છે, તે અમને કહેા.” [૧]
શ્રીસુધ સ્વામી કહેવા લાગ્યા :
હે આયુષ્મન્ ! તારું' કહેવું બરાબર છે. લેાકેામાં તે વિષે બે પક્ષ પડેલા દેખાય છે. કેટલાક કને વી કહે છે, જ્યારે કેટલાક સુન્નતી મુનિએ અકતે વી કહે છે. પ્રમાદ એ ક્રમ છે અને અપ્રમાદ એ અકમ છે. જે જે પ્રવૃત્તિ પ્રમાયુક્ત છે, એટલે કે સત્ય ધર્મ'થી વિમુખ છે, તે બધી પ્રવૃત્તિએ કમરૂપ છે, તેથી ત્યાજ્ય છે. જે જે પ્રવૃત્તિએ પ્રમાદરહિત એટલે સદ્ધમ અનુસાર છે, તે અકમ છે, અને તે કરવા યાગ્ય છે.
જેમકે, પ્રાણીઓના નાશ માટે શસ્ત્રવિદ્યા શીખવામાં, કે કામભોગા માટે માયાદિ આચરવામાં, કે સંયમરહિતપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org