________________
અધર્મીઓનું વર્ણન
ટિપણે ટિ૫ણ નં. ૧: આ સૂત્રમાં અનેક જગાએ જણાવ્યું છે કે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ બધામાં માનવ જેવું ચૈતન્ય છે. તેમને લગતી બીજી માહિતી જૈન ગ્રંથોમાં આ પ્રમાણે હોય છે :
તે બધાં આહાર કરે છે, શ્વાસોચ્છાસ લે છે, અને તે બધાને આપણી પેઠે આયુષ્યમર્યાદા હોય છે. એ બધા એકેદ્રિય જીવો છે. એટલે કે, તેઓ માત્ર એક સ્પર્શ ઈદ્રિયથી જ પિતાનો વ્યવહાર ચલાવે છે. તે બધામાં આહાર, નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહસંજ્ઞા છે, ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયો છે; તેઓ સ્પાઇકિય દ્વારા રાક મેળવે છે; તે બધાં જ્યારે મરણ પામે છે. ત્યારે પિતાની એ પાંચ યોનિમાંની કોઈ એક યોનિમાં આવવાની કે બે, ત્રણ, ચાર અને પાંચ ઇદ્રિવાળા જેની નિમાં આવવાની પણુ યોગ્યતા ધરાવે છે. માત્ર અગ્નિ અને વાયુના જીવો મનુષ્યની ચિનિમાં આવવાની યોગ્યતા ધરાવતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org