________________
ભગવાન મહાવીર
૧૧૨
શુદ્ધ યુક્તિથી સંસ્થાપિત તે ધર્મને તમે પણ શ્રદ્દાપૂર્વક તથા પ્રમાદરહિતપણે અનુસરે. તે ધર્મને ખરાબર સમજી શ્રદ્ધાપૂર્વક અનુસરનારા, કાંતે સ પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, અથવા દેવાના અધિપતિ ઇંદ્ર જેવું ઉત્તમ પદ પામે છે. [૨૯]
ટિપ્પણા
મતિ, શ્રુત, જ્ઞાનેન્દ્રિયા
ટિપ્પણુ ન॰ ૧: જ્ઞાન પાંચ પ્રકારનાં છે : અવિધ, મન:પર્યાંવ અને કેવલ. મતિજ્ઞાન એટલે પાંચ અને મન વડે થતું જ્ઞાન. શ્રુતજ્ઞાન એટલે શાસ્ર કે આ વચન સાંભળવાથી થતું જ્ઞાન. અવધિજ્ઞાન એટલે ઇંદ્રિયા કે મનની સહાય વિના જ, આત્માની યાગ્યતાના બળથી થતું સમગ્ર લાકનાં રૂપી, મૂર્ત દ્રબ્યાનું જ્ઞાન. મન:પર્યવજ્ઞાન એટલે સામા માણસના મનનાં ચિંતનાનું જ્ઞાન. કેવળજ્ઞાન એટલે સ વસ્તુ અને ભાવાનું સપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન. પ્રથમનાં ચાર જ્ઞાન ગમે તેટલાં શુદ્ધ હેય તા પણુ, ચેતનાશક્તિના અપૂર્ણ વિકાસરૂપ હોવાથી, એક પણ વસ્તુના સમગ્ર ભાવે જાવાને અસમર્થ છે. કેવળજ્ઞાન ચેતનાશક્તિના સપૂર્ણ વિકાસ વખતે, સવ આવરણ દૂર થયા બાદ પ્રગટે છે.
ટિપ્પણું ન. ૨૨ જૈન માન્યતામાં મેનુ વર્ણ ન માટે ભાગે હિંદુ માન્યતા જેવું છે. તે એક લાખ યાજન ઊંચા છે, જેમાંથી હજાર ચાજન જમીનની અંદર છે, તેને પૃથ્વી, સેાનું અને વૈય એ ત્રણના ત્રણ કાંડ – મજલા છે, તેના ઉપર ભદ્રશાલ, નંદન, સૌમનસ અને પાંડુક એમ ચાર વન છે. તેના રંગસાનાને છે; તેની આસપાસ સૂર્વી ફરે છે; અને તેના ઉપર મહેન્દ્રો આન ક્રીડા કરે છે. ટિપ્પણુ નં.૩: દેવાની ચાર જાતિ છે. (૧) અસુરકુમાર, નાગકુમાર, સુપ કુમાર વગેરે ૧૦ પ્રકારના દેવા ભવનપતિ કહેવાય છે. (ર) કિન્નર, ગાંધવ, યક્ષ, ભૂત, પિશાચ વગેરે આઠ પ્રકારના દેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org