________________
ભગવાન મહાવીર
૧૦૯
કરનારા સન્યાસી તથા સૂર્યની પેઠે અનુત્તમ તપ કરનારા તપસ્વી હતા. [૧-૬]
પ્રજ્ઞાનમાં તે અક્ષય સાગર જેવા હતા; અગાધતા અને સ્વચ્છતામાં મહાસાગર જેવા હતા; તેજમાં દેવાધિપતિ ઈંદ્ર જેવા હતા, તથા સહન કરવામાં પૃથ્વી જેવા હતા. તે અનુભવી હતા; કુશળ હતા; તીવ્ર બુદ્ધિમાન હતા; ક્રોધ, માન, માયા અને લાભ વગેરે દાષાથી રહિત હતા; મુક્ત હતા; પરિપૂર્ણ પરાક્રમી હતા; તથા પર્વ તેમાં ઉત્તમ સુદČન ( મેરુ )ની જેમ, તથા આનંદના ધામરૂપ દેવભૂમિની જેમ, અનેક ગુણીયુક્ત હતા. [૭–૧૪]
લંબાઈવાળા પવ તામાં નિષધ પર્વતની પેઠે,ર ઘેરાવવાળા પ તામાં રુચકની પેઠે, વૃક્ષોમાં સુપ દેવાના ક્રીડાસ્થાન શામતિ વૃક્ષની પેઠે, વર્તામાં નંદનવનની પેઠે, શબ્દોમાં મેઘગર્જનાની પેઠે, તારાઓમાં ચંદ્રની પેઠે, સુગંધી પદાર્થાંમાં ચંદનની પેઠે, સાગરામાં સ્વયંભૂરમણુ મહાસાગરની પેઠે, નાગામાં ધરણેન્દ્રની પેઠે, રસામાં શેરડીના રસની પેઠે, હાથીઓમાં ઐરાવતની પેઠે, જાનવામાં સિંહની પેઠે, નદીમાં ગંગા અને પક્ષીઓમાં ગરુડની પેઠે,૪ ચાદ્દાઓમાં કૃષ્ણનીપ પેઠે, પુષ્પામાં. કમળની પેઠે,
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ ન. ૨
૧ – ૩. નિષધ અને રુચક્ર એ મને જ બુદ્ધીપની પાર આવેલા મનાતા પૌરાણિક પતા છે,
૪. મૂળમાં છે જેના (!)
2
—
Jain Education International
.
ગરુડ વેણુદેવ છે. વેણુ એટલે વિષ્ણુ દેવ
જેકાખી.
૫. મૂળમાં : ‘ વિશ્વક્સેન, ’
For Private & Personal Use Only
www.jainelibrary.org