________________
અધ્યયન ૬ હું
ભગવાન મહાવીર
ભગવાન મહાવીર વિષે વધુ જાણવાના પ્રસંગ જોઈ જંબુસ્વામી પૂછવા લાગ્યા :
હે ભગવન્ ! અસંખ્ય જીવાને હિતકર એવા ધમ ઉપદેશનાર મહાવીરસ્વામીએ કાણુ હતા તથા કેવા હતા તે જાણવાની મારી પેઠે બીજા ઘણાએાને ઇચ્છા છે. માટે તમે જે રીતે સાંભળ્યું હોય કે જાણ્યું હોય, તે પ્રમાણે અમને કહી સંભળાવા
શ્રીસુધ સ્વામી કહેવા લાગ્યા :
તે મહાપુરુષ સર્વોદેશી હતા, કેવળજ્ઞાની હતા, કાંઈ પણ દૂષણ વિનાના હતા, ધૃતિમાન તથા સ્થિર ચિત્તવાળા હતા. તે બધી ગ્રંથીઓને પાર કરી ગયેલા હાઈ, તેમને હવે ફરી જન્મ નથી. તે ધરબારના ત્યાગ
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ્ નં. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org