________________
અધ્યયન ૪ થું
સીપ્રસંગે
શ્રીસુધર્મસ્વામી આગળ કહેવા લાગ્યા :
માતાપિતા વગેરે કુટુંબીઓને તથા કામભોગોનો ત્યાગ કરી, પિતાના કલ્યાણ માટે તત્પર બની, નિર્જન સ્થાનમાં જ રહેવાનો સંકલ્પ કરનાર ભિક્ષુને, ભિક્ષા તથા ઉપદેશાદિ પ્રસંગે સારીનરસી અનેક સ્ત્રીઓના પ્રસંગમાં આવવાનું થાય છે. તે વખતે, પ્રમાદથી અથવા તે પિતામાં રહેલી વાસનાને કારણે, તે પ્રસંગ વધવા દેનાર ભિક્ષુનું શીધ્ર અધઃપતન થાય છે.
કારણ, ઘણું દુશ્ચરિત્ર સ્ત્રીઓ તે વખતે જુવાન સુંદર ભિક્ષને લેભાવવા અનેક પ્રયત્ન કરે છે. તેઓ ગમે તે મિષે તેની લગોલગ આવીને બેસે છે તથા પિતાનાં સુંદર વસ્ત્રો તેમજ અંગપ્રત્યંગ તરફ તેનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરે છે. [૧-૩] તેઓ સુંદર વસ્ત્રાલંકારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org