________________
મહાવીર સ્વામીને સંયમ ધર્મ આ મોક્ષમાર્ગમાં સ્થિત થઈ શક્યા છે, એ યાદ રાખવુ. [૧૩–૧૭)
આવાં આવાં આંતર બાહ્ય અનેક વિ અને પ્રલોભને મુમુક્ષુના માર્ગમાં આવી પડે છે. તે બધાને પ્રથમથી સમજી લેનાર ભિક્ષુ, તે બધાં અચાનક આવી પડે ત્યારે ગભરાતો નથી. બાકી, ઘણા કાચા ભિક્ષુઓ, એ બધાં વિને દેખ્યાં નથી હતાં ત્યાં સુધી, પિતાને મહા શૂર માન્યા કરે છે, પણ પછી, પ્રથમ વિશ્ન જ બેસી પડે છે, – કૃષ્ણને જોયા નહોતા ત્યાં સુધી શિશુપાળ પિતાની બહાદુરીને ગર્વ કરતો હતો તેમ. પરંતુ જેઓ આ બધાં વિદનેને પ્રથમથી જાણી લઈ પ્રસંગ આવ્યે તેમની સામે પ્રાણાંત સુધી મૂકે છે, તેઓ જ પરાક્રમી નાવિકેની પેઠે આ સંસારરૂપી દુસ્તર સમુદ્રને અંતે તરી જાય છે. [૧૮]
આટલું કહી શ્રીસુધર્મસ્વામી થોભ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org