________________
અધ્યયન ૩ જુ જુદાં જુદાં વિઘ્ના
૧
શ્રીસુધ સ્વામી આગળ કહેવા લાગ્યા ઃ
ઘણા લેાક આવેશમાં આવી જઈ, પ્રથમથી કશી મુશ્કેલીઓના વિચાર કર્યા વિના, ભિક્ષુજીવન સ્વીકારી એસે છે. પછી, જ્યારે એક પછી એક મુશ્કેલીએ આવતી નય છે, ત્યારે તેઓ હતાશ થઈ જાય છે તથા ઢીલા થઈ બેસી પડે છે. ઘણા ભિક્ષુએ! હેમંતની ટાઢ કે ગ્રીષ્મના તાપ દેખી ગભરાઈ જાય છે; જ્યારે કેટલાક ભિક્ષા માગવા જતાં ખિન્ન થઈ જાય છે. શેરીઓમાં કરડકણા કૂતરા તેમને જોઈ કરડવા દેાડે છે તથા ઘણા અસંસ્કારી લેાકેા તેમને ગમે તેવા શબ્દો સંભળાવી તેમને તિરસ્કાર કરે છે. તેઓ કહે છે કેઃ “કામ કરવું પડે એટલે સાધુ થયા !” વળી ખીજાએ તેમને, ‘નાગડા, ભિખારા, અધમ, મૂડિયા, ખસિયા, ગંદા, કે અપશુકનિયા ' કહીને ગાળેા ભાંડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org