________________
૨૦
મહાવીરસ્વામીને સચમધમ
કારણ, મૂર્ખ મનુષ્ય જ સાંસારિક પદાથાં અને સંબધીઓને પોતાનું શરણુ માની, તેમાં બંધાઈ રહે છે. તે જાણતા નથી કે, અંતે તે તે બધાંને છેાડી એકલા જ જવાનું છે તથા પેાતાનાં કર્મોનાં વિષમ પરિણામા ભાગવતા, દુ:ખથી પીડાઈ હંમેશાં આ યાનિચક્રમાં ભટકવુ પડવાનું છે. પાતાનાં કાં ભાગવ્યા વિના કાર્યના છૂટકા જ નથી અને દરેકને તેનાં કર્મો અનુસાર જ દશા પ્રાપ્ત થાય છે. માટે જાગૃત થાઓ ! વર્તમાનકાળ એ જ એકમાત્ર તક છે અને મેધપ્રાપ્તિ સુલભ નથી. માટે આત્મકલ્યાણ સારુ તીવ્રતાથી કમર કસે. ત્રણે કાળના સ ંતપુરુષા ભારપૂર્વક એ જ વસ્તુ કહેતા આવ્યા છે તથા વિશાલા નગરીના રહેવાસી જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે પણ એ જ કહ્યું છે. સ` પ્રકારે॰ હિંસાદિ પાપકર્મોથી રહિત થા, આત્માના કલ્યાણમાં તત્પર બના, અને ફળની કામના રાખ્યા વિના સયમધર્માંમાં પૂર્ણતા પ્રાપ્ત કરી. એ જ માગે અનંત પુરુષ સિદ્ધિ પામ્યા છે અને ખીજા પણ પામશે. [૧૩–૨૨]
એમ કહી શ્રીસુધાં ચેાભ્યા,
૧. મન, વાણી અને કાયાથી; તથા કરવાથી, કરાવવાથી કે અનુમતિ આપવાથી.
૨.
જીએ પ્રકરણને અંતે પ્પિણ ન’૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org