________________
કનાશ
છે. તેને જતી કરીને તું શું પુણ્ય પાપ્ત કરી શકીશ ? વળી તેએ તેને એક જ વશરક્ષક પુત્ર ઉત્પન્ન થતા સુધી જ ઘરમાં રહેવાનું કહીને સમજાવે છે; તથા બીજી પણ ઘણી લાલચે અતાવે છે. કાઈ વાર બળજબરી પણ વાપરે છે. છતાં જેને છાંવેત ઉપર મમતા નથી, એવા ભને તે કાંઈ કરી શકતાં નથી. પરંતુ સગાંસંબંધીમાં મમતાવાળા અસંયમી ભિક્ષુએ તે વખતે મેાહ પામી જાય છે, અને ઘેર પાછા કરી, ધૃષ્ટતાપૂર્વક બમણા વેગથી પાપકર્મો કરવાં શરૂ કરે છે ! માટે બુદ્ધિમાન ભિક્ષુએ પ્રથમ પાતામાં રહેલી એ માયામમતા દૂર કરવાના પ્રયત્ન કવે. આ મહામામાં પરાક્રમી પુરુષે જ અ ંત સુધી સ્થિર રહી શકે છે. [૧૬-૨૨]
સગાંસ’'ધીમાં મમતા જેવું જ આ મામાં બીજાં મોટું વિઘ્ન તે અહંકાર છે. ઘણા ભિક્ષુએ ગાત્ર વગેરેને કારણે અભિમાન કરે છે તથા ખીજાને તિરસ્કાર કરે છે, પરંતુ સાચે મુનિ તે પેાતાની મુક્તાવસ્થાને પણ ગ નથી કરતા. તેમ, ખરા ચક્રવર્તી રાજા, સંન્યાસી થયેલા પેાતાના એક વખતના દાસાનુદાસનું પણ વિના સકાસે યથાયેાગ્ય સન્માન કરે છે, અહંકારપૂર્વક ખીજાના તિરસ્કાર કરવા, એ પાપરૂપ છે. માટે મુમુક્ષુએ, કશી વાતનું અભિમાન કર્યા સિવાય, અપ્રમત્ત રીતે, સાધુ પુરુષોએ બતાવેલ સ યમધમ માં સમાન વૃત્તિથી અણીશુદ્ધ રહેવું;
૧. જૈન મેાક્ષસાધન ‘ સંચમ’ અથવા ‘ સયધમ ’એને! પ્રયોગ ઘણા આવે છે.
Jain Education International
સંયમપ્રધાન હાવાથી, તેને માટે
For Private & Personal Use Only
www.jainelibrary.org