________________
૨
કાઈ ન હાય, તા વધી પડેલા આહારના સ્થળે નાખો આવવું. [૧૦/૭]
મહાવીરસ્વામીને આચારધમ
વિધિ પ્રમાણે નિર્જીવ
જે આહારગૃહસ્થે એક કે અનેક (સ્વધર્મી-જૈન) સાધુ કે સાધ્વીને ઉદ્દેશીને કે અમુક ગણુતરીબંધ શ્રમજી, બ્રાહ્મણુ વગેરેને ઉદ્દેશીને ભૂતપ્રાણાની હિંસા કરીને તૈયાર કર્યાં હાય, ખરીદી આણ્યા હાય, ઉછીના આણ્યા હોય, ઝૂંટવીને આણ્યા હાય, (સહિયારી માલકીના હાઈ, બધાની) રજા વિના આણ્યા હાય, કે પોતે ઘેરથી ૐ ગામથી મુનિને સામેા આણીને આપ્યા હોય; તે આહાર સદોષ જાણી, ભિક્ષુએ હરગિજ ન લેવા. [૧/૧૧-૨
પરંતુ જે આહાર ગૃહસ્થે અમુક ગણુતરીબંધ નહીં, પણુ અનેક શ્રમણુ બ્રાહ્મણુ, વગેરેને માટે ઉપર પ્રમાણે તૈયાર કર્યાં હાય, તે પણુ જ્યાં સુધી બધાને અપાઈ રહ્યા પછી ગૃહસ્થે પાતાનેા ગણી પેાતાને માટે રાખ્યો ન હાય, કે પાતે ખાવા બહાર કાઢયો ન હેાય, કે ખાધા ન હેાય, ત્યાં સુધી ન લેવા. પરંતુ, બધાને અપાઈ રહ્યા પછી, ગૃહસ્થે પેાતાને ગણી પેાતાને માટે રાખ્યા હાય, તે તે નિર્દોષ જાણી લેવા. [૧/૧૩
ર
તે જ પ્રમાણે આઠમના પાષધવ્રતના ઉત્સવને પ્રસંગે, કે અર્ધમાસિક, માસિક, દ્વિમાસિક, ચતુર્માસિક કે છ માસિક ઉત્સવને પ્રસંગે, કે ઋતુના અથવા તેના આદ્ય કે અંત્ય દિવસના પ્રસંગે, કે
૩
Jain Education International
૧. એટલે કે પાંચ બ્રાહ્મણ, ચાર શ્રમણ, બે અતિથિ – એ પ્રમાણે,
૨. મૂળમાં : અનુભિંતર. વાિ મનીહર બળત્તટ્વિયં, અરિમુત્ત, અળાસેવિતા ‘પુરુષાન્તરકૃત’ એટલે પુરુષાંતર સ્વીકૃત (જુએ વજ્રાધ્યયન સૂત્ર-૩૬૭, ટીકા). એટલે કે, જેમને આપવાના હતા તેમણે લઈ લીધેા, બાદ વધેલા, તથા જ્ઞાતા ગૃહસ્થે પેાતાને ગણી, પેાતાના ઉપયેગ માટે રાખેલે.
૩. મૂળ: ૩૩×ધીમુ (ઋતુસંધિયુ), ૩૭થટ્ટ મુ (ઋતુપરિવતેંજી),
For Private & Personal Use Only
www.jainelibrary.org