________________
૧. શિક્ષા થાય. સજીવ પૃથ્વી, પાણી, વનસ્પતિ કે ત્રસ જીવે ઉપર મૂકેલે આહાર પણ ન લે. [૭/૩-૪
જે આહાર અતિ ઊને હવાથી, ગૃહસ્થ તેને સૂપડા, વીંજણા, પંખા, પાન, શાખા, પીંછાં, કપડાં, હાથ કે મેં વડે ફૂંકીને કે વીંછને ઠંડો કરીને આપવા માંડે, તે તેને પણ ન લે. પરંતુ તેને પહેલેથી કહી દેવું કે, તેમ કર્યા વિના જ આહાર આપ હેય તે આપ. [ ૭/૫]
મુનિએ શેરડીની ગાંઠ કે ગાંઠવાળો કકડે, શેરડીની છાલ, શેરડીની ગડેરી, શેરડીની લાંબી શાખા કે તેને ભાગ, તથા બાફેલી મગની કે વાલની ફળી જેવી વસ્તુઓ, કે જેમાં ડું ખાવાનું અને બહુ છાંડવાનું હોય છે, તેવી ચીજો ન લેવી. તે જ પ્રમાણે બહુ હાડકાંવાળું માંસ કે બહુ કાંટાવાળી માછલી પણ ન લેવી. ગૃહસ્થ તેવા માંસમસ્ય આપવા માંડે તે તેને કહેવું કે, તારે આપવું હોય તે માત્ર ગર્ભ આપ. અને છતાં ગૃહસ્થ ઉતાવળથી તેના વાસણમાં હાડકાં-કાંટાવાળું જ નાખી દે, તે એકાંત સ્થળમાં જઈ ઉપર આવી ગયેલ વિધિ પ્રમાણે ખાઈ લઈ તેમાંને નકામે નકામે ભાગ નિર્જીવ સ્થળમાં નાખી આવ. [૧૪-૬].
(ભિક્ષુએ ખાંડ માગી હોય અને) ગૃહસ્થ (ભૂલથી) દરિયાઈ કે બીડ લૂણ લાવીને આપે; અને તે જે ભિક્ષુની નજરે પડે તે તે ન લેવું. પરંતુ ગૃહસ્થ ઉતાવળથી પાત્રમાં નાખી દે અને પછી ભિક્ષને ખબર પડે, તે તે બહુ દૂર જ રહે ત્યાર પહેલાં તેની પાસે જઈને તેને પૂછવું કે, આ તમે મને જાણુતાં દીધું છે કે અજાણતાં? તે જે કહે કે, “મેં જાણતા નથી દીધું, પણ હવે હું ખુશીથી આપને આપું છું,” તે તેને ખાવાના ઉપયોગમાં લેવું. વધારાનું નજીકના સમાનધર્મી મુનિઓને આપી આવવું. અને તેવા
સાજન, હરિ !
મ. આ.-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org