________________
૧. શિક્ષા મેળે,૧ શ્રાદ્ધ કે દેવદેવીના મહોત્સવને પ્રસંગે શ્રમણ, બ્રાહ્મણ વગેરે યાચકને એક કે અનેક હાંડીમાંથી, કુંભીમાંથી, ટપલીમાંથી કે કઠલામાંથી જે આહાર પીરસાતે હેય, તે પણ જ્યાં સુધી બધાને અપાઈ ગયા બાદ, આપનાર ગૃહસ્થ પિતાને ગણી સ્વીકાર્યો ન હોય, ત્યાં સુધી સદેષ જાણીને ન લે. પરંતુ તેને એમ જણાય કે, જેમને એ ભેજન આપવાનું હતું તેમને અપાઈ ચૂક્યું છે, અને હવે તે ગૃહસ્થના ઘરનાં માણસો જ તેને ખાય છે, ત્યારે તે ગૃહસ્થની સ્ત્રી, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, દાઈ, દાસ, દાસી, નોકર કે કરડીને જોઈને ભિક્ષુએ તેમને કહેવું: “આયુષ્યમાન” અથવા “બહેન”,
તમે આ ભોજનમાંથી મને કાંઈ આપશે ?” એમ કહેવાથી કે માગ્યા વિના તેવા પ્રકારનો. આહાર પેલે જે લાવીને આપે, તે તે નિર્દોષ જાણી લેવું. [૨/૧,૩૪
કેટલાક ભદ્ર પ્રકૃતિના ગૃહસ્થ જ્ઞાન, શીલ, વ્રત, ગુણ, સંયમ, સંવર અને બ્રહ્મચર્યધારી ઉત્તમ મુનિઓ પિતાને માટે તૈયાર કરેલ આહાર સ્વીકારતા નથી એમ જાણી એમ વિચાર કરે છે કે, આપણે માટે કરેલું ભોજન આપણે તેમને આપી દઈ આપણે માટે બીજે તૈયાર કરીશું. મુનિની જાણમાં એ વાત આવે તે તેણે તેમનું તેવું અન્નપાન સદેવ જાણું ન લેવું. [૧]
૧. મૂળઃ “મવાર. ૨. five નિવાસુ.
૩. મળમાં ઈંદ્ર, છંદ, અદ્ર, મુકુંદ, ભૂત, યક્ષ, નાગ, સ્તૂપ, ચૈત્ય, વૃક્ષ, ગિરિ, હરિ (ગુફા), કૂવે (ગડ), તળાવ, ધરો, નદી, સરોવર, સાગર અને ખાણના મહત્સવના પ્રસંગોને ઉલ્લેખ છે.
૪. મૂળઃ મહેસુ. ૫. મૂળમાં એકથી ચાર સુધી સંખ્યા ગણાવી છે. ૬. મળ : ૩૩
૭. મળમાં “સંનિધિસંચય' શબ્દ છે. ટીકાકાર તેને અર્થ “દૂધ વગેરને સંચય' એ કર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org