________________
૧. શિક્ષા હેય, તેમની છાલ તરડાઈ ગઈ હોય, કે વરુ, શિયાળ વગેરેએ તેમને કરડેલાં હેય, તે પણ તેમને છરી વગેરેથી નિર્જીવ ન કર્યા હોય ત્યાં સુધી ન લેવાં. તેમ જ ધાન્યના દાણું, દાણાવાળા કુશકા, દાણાવાળી રોટલી, ચોખા, ચેખાને લેટ, તલ, તલના લેટ, તથા તલપાપડી વગેરે ચુરાઈને પૂરેપૂરાં નિર્જીવ થયાં ન હોય, ત્યાં સુધી ન લેવાં. [૮/૩-૧૫
ભિક્ષુ અથવા ભિક્ષુણીએ ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે જતાં કોઈને જમતું દેખી તેને કહેવું, “હે આયુષ્યન્ ! અથવા હે બહેન! આ ભજનમાંથી મને કાંઈક આપશો? આ સાંભળી તે પોતાના હાથ, પાત્ર, કડછી કે વાસણ ઠંડા સજીવ પાણીથી કે (ઠરીને સજીવ થયેલા) ઊના પાણીથી ધેવા માંડે, તે તેને કહેવું કે, “તમે હાથ કે વાસણ સજીવ પાણીથી જોયા વિના જ મને જે આપવું હોય તે આપ.” આમ છતાં તે ગૃહસ્થ હાથ વગેરે જોઈને જ ભિક્ષાન આપવા માંડે, તે તેને સજીવ તથા સદોષ જાણી ન લેવું. તે જ પ્રમાણે ગૃહસ્થના હાથ ભીના હોય કે ભેજવાળા હોય અથવા ધૂળ, માટી કે બીજી સજીવ વસ્તુથી ખરડાયેલા હોય, તે પણ તેવા હાથે અપાયેલે આહાર ન લે. પરંતુ તેના હાથ તેવા કશાથી ખરડાયેલા ન હોય, કે જે અન્ન આપતો હોય તેનાથી જ ખરડાયેલા હોય, તે તે આહાર નિવ તથા નિર્દોષ જાણ લે. [૬/૬-૭]. - ધાણી, પવા, પક, તંદુલ વગેરે ભિક્ષુકને આપવા માટે જીવજંતુ, જાળાં, બીજ કે વનસ્પતિ જેવી સજીવ વસ્તુઓવાળી શિલા ઉપર ગૃહસ્થ વાટયાં હોય છે, તે વાટતે હેય, કે વાટવાને હોય;
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ૧. - ૨. મૂળમાં તે વસ્તુઓનાં નામ આ પ્રમાણે છે: ધૂળ, માટી, ઉસ, હડતાળ, હિગળાક, મનઃશિલ, અંજન (સુરમ), લણ, ગેરુ, પીળી માટી (વણિકા), ખડી (સેડિયા), ફટકડી (સેરઠ્ઠિયા), ચોખાને ભૂકે (પિ), કશી કે લીલાં પાનને ચૂરે (૩) વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org