________________
૧. શિક્ષા ' સાધ્વીની સોબતમાં મદિરા પી, મત્ત થઈ તે ત્યાં જ બધાંની ભેગે લથડી પડે અને પાછી પિતાને ઉતારે ન જઈ શકે; પછી નશાના આવેશમાં ભાન ભૂલી જાતે સ્ત્રી વગેરેમાં આસક્ત થાય કે સ્ત્રી વગેરે તેને લેભાવી, એગ્ય સ્થળ-કાળ બતાવી મૈથુનમાં પ્રવૃત્ત કરાવે. [૩/૧-૨]
વળી, ત્યાં અનેક યાચકે ભેગા થઈ જવાથી ભીડભીડા, (તથા રાંધ્યા કરતાં વધુ યાચકે આવવાથી) ધક્કામુક્કી કે મારમારા પણ થાય. તે વખતે હાથપગ કચરાય, માર પડે, કઈ ધૂળ નાખે કે પાણી છાંટે. પેલે ગૃહસ્થ ઘણુ યાચકને આવેલા જોઈ તેમને નિમિત્તે ફરી વધારે રાંધે તો ઉદ્દેશીને કરેલ દેષિત આહાર મળે અથવા જે મળે તેની ખૂટંણૂંટા થાય.
આમ જમણવારમાં ભગવાને અનેક દેશે બતાવ્યા છે. માટે ભિક્ષુએ જમણવારમાં ભિક્ષા માગવા ન જવું; પણ થોડે થોડે નિર્દોષ આહાર અનેક ઘેરથી માગીને ખાવ. [૩/૩-૪].
કે આહાર લે-ન લેવે ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે જતાં એમ જણાય કે ગૃહસ્થ જે આહાર પોતાના હાથમાં કે પાત્રમાં લાવ્યો છે, તે ઝીણાં જંતુ, ગ, બીજ કે હરિયાળી જેવી સજીવ વસ્તુઓથી મિશ્રિત છે, કે ઠંડા સજીવ પાણીથી ભીંજાયેલ છે, કે તેના ઉપર સજીવ ધૂળ પડેલી છે; તે તે આહાર દોષિત જાણું ન લે. કદાચ ભૂલથી લેવાઈ જાય, તે તેને લઈને એકાંત સ્થળમાં વાડામાં (આરામમાં) કે અપાસરામાં જવું અને ત્યાં નિર્જીવ જગાએ બેસી, તે આહારમાંથી જીવજંતુ વગેરેવાળો ભાગ જુદો પાડી તથા જીવજંતુ વીણી કાઢી, બાકીને આહાર સંયમપૂર્વક ખાઈ-પી જ; અને જે ખાઈપી
૧. કુવાળી ૨. પા. ૭૪ નોંધ ૨માં જણાવેલ સજીવ પદાર્થો વિનાની. વધારામાં અહીં ઈંડાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org