________________
૭૩
૧. શિક્ષા તેની રજા લઈને તથા ઈ-ઝાડીને સાવધાનતાથી તે ઉઘાડવો કે અંદર જવું-આવવું. [૫/૪]
ભિક્ષુએ ભિક્ષા માગવા જતી વખતે ગૃહસ્થને ઘેર શ્રમણ, બ્રાહ્મણ વગેરે યાચકને પિતાની અગાઉ દાખલ થયેલા જોઈ તેમની સામે બારણા પાસે ઊભા ન રહેવું કે તેમને વટાવીને અંદર જવું નહીં કે માગવું નહીં, પરંતુ કેઈને અવરજવર ન હોય તેવા એકાંત સ્થળમાં કોઈની નજરે ન પડાય તેવી રીતે ઊભા રહેવું અને જ્યારે જણાય કે તે બધા આહાર લઈને અથવા ન મળવાથી એમ ને એમ પાછા ચાલ્યા ગયા, ત્યારે સાવધાનતાથી અંદર જવું અને માગવું. નહીં તે, તે મુનિને આવેલ દેખી ગૃહસ્થ પેલાઓને અવગણને કે તેને માટે ન બનાવીને તેને આહાર આપે. માટે સાધુએ તેમ ન કરવું. આ પ્રતિજ્ઞા, આ હેતુ, અને આ ઉપદેશ ભિક્ષુઓને પહેલેથી ઉપદેશવામાં આવ્યું છે. [૫/૫
ભિક્ષુએ ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે જતી વખતે તેના દરવાજાની સાખને અઢેલીને ન ઊભા રહેવું, કે તેને પાણી ઢળવાને કે કેગળા કરવાને સ્થાનકેન ઊભા રહેવું, કે તેના સ્નાન કરવાના કે મળત્યાગ કરવાના સ્થાનકે નજર પડે તેવી રીતે કે તેના માર્ગમાં ઊભા ન રહેવું; તથા ઘરની બારીઓ, કે કામચલાઉ આડ કે છિદ્ર કે પાણિયારા તરફ હાથ ઊંચા કરીને કે આંગળી કરીને કે ઊંચાનીચા થઈને ન જેવું. તેણે ગૃહસ્થ પાસે (અમુક આપે એમ) આંગળી કરીને વાંચવું નહીં, કે તેને આંગળીથી હલાવીને, ટકેરીને, ખજવાળીને કે
૧. મળમાં તે બે ઉપરાંત, ગામપિલગ ગામમાં ભીખ માગી રહેનાર), અતિથિ (વટેમાર્ગ), કુપણ (દીન-ગરીબો અને વાણીમય (રાવળિયા ચારણ વગેરે ચાચક) – એ પણ છે.
२. दुवारसाह । 3. चंदणिओयये (आचमनोदकप्रवाहभूमौ)। ૪. વહુવિવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org