________________
૯
ભગવાન મહાવીરનું તપ
[ઉપધાન]
શ્રી સુધર્મસ્વામી કહે છે :
હે આયુષ્યમાન મુ! શ્રીમહાવીર ભગવાનની તપશ્ચર્યાનું વર્ણન મેં જેમ સાંભળ્યું છે, તેમ તને કહી સંભળાવું છું. તે શ્રમણુ ભગવાને ઉદ્યમવંત થઈ, સંસારનાં દુ:ખ સમજી, પ્રવ્રજ્યા લીધી અને તે જ દિવસે હેમંત ઋતુની ઠંડીમાં જ તે બહાર ચાલી નીકળ્યા. તે કડકડતી ઠંડીમાં વજ્રથી શરીર ન ઢાંકવાને તેમને દૃઢ સંકલ્પ હતા અને જીવનપર્યંત કઠણુમાં કહ્યુ મુશ્કેલીઓ ઉપર વિજય મેળવનાર ભગવાન માટે તે ઉચિત જ હતું. [૧-૨]
અરણ્યમાં વિહરતા ભગવાનને નાનાંમોટાં અનેક જંતુએએ ચાર મહિના સુધી ઘણા ત્રાસ આપ્યા અને એમનાં લેાહીમાંસ ચૂસ્યાં. [૩]
તેર મહિના સુધી ભગવાને વસ્ત્રને ખભા ઉપર જ રાખી મૂકયું. પછી ખીજે વર્ષે શિશિર ઋતુ અડધી વ્યતીત થતાં તેને છેડીને ભગવાન સંપૂર્ણ ‘અચેલક’ વસ્રરહિત થયા. [૪, ૨૨]
વસ્ત્ર ન હેાવા છતાં, તથા સખત ટાઢમાં પશુ તે હાથ લાંબા રાખીને ધ્યાન કરતા. ટાઢને કારણે કાઈ દિવસ તેમણે હાથ અગલમાં ઘાલ્યા નથી. કાઈ કાઈ વાર શિયાળામાં તે છાયામાં જ બેસી ધ્યાન ધરતા અને ઉનાળામાં તાપમાં જ ખુલ્લે ડિલે એસી જ્ગ્યાન ધરતા. [૨૨, ૧૬-૭]
Ο
તે વખતે શિશિર ઋતુમાં હિમાળુ લોકા તા કંપ્યા જ કરતા અને કેટલાક ઉપદ્રવ વિનાનું સ્થાન શેષતા. કેટલાક
Jain Education International
વા વાવાને લીધે અનેક સાધુએ એ વખતે હવાના કપડાં પહેરવાના વિચાર
For Private & Personal Use Only
www.jainelibrary.org