________________
મહાવીરસ્વામીને આચારધર્મ
ભિક્ષુ ઉપાધિથી મુક્ત થાય છે અને તેનું તપ વધે છે. ભગવાને જાવેલી આ વસ્તુને ખરાખર સમજીને સમભાવે રહેવું. [૨૨૦]
પર
ટાઢથી થથરતા ભિક્ષુને ગૃહસ્થ આવીને પૂછે કે, તને કામવાસના તેા નથી પીડતી ને? તે તેને કહેવું કે, મને કામવાસના નથી પીડતી; પરંતુ આ ઠંડી સહન ન થવાથી હું થથરું છું. પરંતુ દેવતા પાડીને તાપવાતા કે ખીજાના કથાથી તેમ કરવાના અમારા આચાર નથી. ભિક્ષુનું કહેવું સાંભળીને પેલા (ગૃહપતિ) જાતે તાપણી સળગાવી તેને તપાવે, તેપણુ ભિક્ષુએ તેને ના પાડવી. [૨૧૦]
કાઈ ભિક્ષુ એક પાત્ર અને ત્રણ વસ્ત્રધારી હાય, અથવા એક પાત્ર અને એ વધારી હાય, કે એક પાત્ર અને એક વસ્ત્રધારી હોય; તે તેને એમ થવું ન જોઈએ કે હું વળી એક વધુ વસ્ત્ર માશું. ભિક્ષુએ પેાતાને લેવાં ઘટે તેવાં જ વસ્ત્ર માગવાં અને જેવાં મળે તેવાં જ પહેરવાં. તેમને ધેાવાં નહીં કે ધેાયેલાં અને રંગેલાં વસ્ત્રો પહેરવાં નહીં. ગામતરે જતાં કાઈ લૂંટી લેવાનું મન કરે તે માટે તેણે વસ્ત્ર સંતાડવાં નહીં કે તેવાં વસ્ર તેણે પહેરવાં નહીં. એ વસ્રધારીના આચાર છે. હેમંતઋતુ વીતી અને ગ્રીષ્મૠતુ બેસે, ત્યારે તેણે જીર્ણ થયેલાં વસ્ત્ર પરઠવી દેવાં તથા એક ઉપરનું અને એક નીચેનું એવાં એ વસ્ત્ર રાખવાં, અથવા એક જ વસ્ત્ર રાખવું અથવા વસ્ર જ ન પહેરવાં. [૧૧-૧૨]
જાય
૧
આમ કરનાર ભિક્ષુ ઉપાધિથી મુક્ત થાય છે અને તેનું તપ વધે છે. ભગવાને જ્યુાવેલી આ વસ્તુ બરાબર બધી રીતે સમજીને સમભાવે રહેવું. [૨૧૩૪
જે ભિક્ષુ વસ્ત્ર વિના જ રહેતા હાય, તેને એમ થાય કે હું તૃણુ-સ્પર્શ, ટાઢ, તાપ, ડાંસ અને મચ્છરના ઉપદ્રવ તથા એવાં
૧. ત્રણ અને બે વસ્ત્રધારી માટે આ વાકય છે. એક વસધારીએ તે એક જ રાખવું. વસ આછાં કરવાના કે બિલકુલ ત્યાગવાના પીને ભાગ બધા માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org