________________
૪. સમ્યકત્વ તે નરકદર્શી છે; જે નરકાદશી છે, તે તિર્યંચદર્શી છે; અને જે તિર્યંચદશી છે, તે દુઃખદર્શી છે. માટે, મેધાવી પુરુષે ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ અને મેહને દૂર કરી, ગર્ભ, જન્મ, મૃત્યુ, નરક અને તિર્યંચગતિનાં દુઃખ દૂર કરવા, એમ હિંસાને ત્યાગ કરી સંસારને અંત લાવનારા દ્રષ્ટાઓ કહે છે.
ટૂંકમાં, નવાં કર્મોને અટકાવનારે પૂર્વ કર્મોને નાશ કરી શકે છે. કષ્ટ પુરુષને કશી ઉપાધિ નથી હોતી. [૧૨૫]
સમ્યત્વ
જે અરહંત ભગવાને પૂર્વે થઈ ગયા છે. વર્તમાનમાં છે, અને ભવિષ્યમાં થવાના છે, તે બધાયનું એમ જ કહેવું છે કે, કોઈ પણ ભૂતપ્રાણીને હણૂવું ન જોઈએ, તેના ઉપર હુકમ ન ચલાવ જોઈએ, તેને ગુલામ કે નેકર બનાવી તેના ઉપર બળાત્કાર ન કરવું જોઈએ કે તેને સંતાપવું યા મારવું ન જોઈએ. એ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે, અને લેકનું સ્વરૂપ સમજીને જ્ઞાની
૧. પશુ વગેરે યુનિ. ૨. સમ્યક – યથાર્થ – હેવાપણું, અર્થાત યથાર્થતા.'
૩. મૂળમાં પ્રાણ, છવ, ભૂત અને સત્ત્વ એ ચાર શબ્દ છે. તેમને એક એવી રીતે પાડવામાં આવે છે કે, બે, ત્રણ, અને ચાર ઈદ્રિયવાળા તે પ્રાણ વૃક્ષ વગેરે તે ભૂત; પાંચ ઈદ્રિયવાળા તે જીવ; અને પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિના જીવ તે સર્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org